________________
બીપિવાલામી-ચાળ અસંસારી [ ,] તેમનું હું બલિ, ભેંટ ને નમસ્કારાદિવડે, અને વર્ણનાં તથા આશ્રમનાં કર્મોવડે આરાધના કરીને સંસારરૂપ સાગરથી તરવાની ઈચ્છાવાળો છું. હું કેવી રીતે તેજ [છું?]” તે [તેને ] આચાર્ય કહે-“હે પ્રિયદર્શન! ભેદજ્ઞાનના નિષિ
પણથી [૮] એવી રીતે જાણવાને ગ્ય નથી.” ભેદનું જ્ઞાન કેવી રીતે નિષિદ્ધ [ છે?] આમ [ શંકા થાય ] આથી કહે છે
આ [ ઉપાસ્ય પરમાત્મા ] અન્ય [છે, અને ઉપાસક] હું અન્ય છું, આમ[જે જાણે છે] તે [વાસ્તવિક જાણતું નથી,
જે પિતાનાથી અન્ય સ્થલે બ્રાહ્મણ જાતિને જાણે છે તેને બ્રાહ્મસુજાતિ દૂર કરે છે,” [ને] “જે અહિં (આ બ્રહ્મમાં) ભેદની પેઠે જાણે છે તે મૃત્યુથી મૃત્યુને પામે છે,” ઈત્યાદિ પ્રકારની [ કૃતિઓ ભેદને નિષેધ કહે છે.] ૧૭. | ભેદદષ્ટિવાળાને સંસારની પ્રાપ્તિ થાય છે, અને અભેદષ્ટિવાળાને મોક્ષલાભ થાય છે, એમ કહે છે –
एता एव श्रुतयो भेदप्रतिपत्तेः संसारगमनं दर्शयति । અમે તપશ્ચ જોઉં રયંતિ સર: મામા तत्त्वमसीति परमात्मभावं विधायाचार्यवान् पुरुषो वेदेत्युत्वा तस्य तावदेव चिरमिति मोक्षं दर्शयति । अभेदविज्ञानादेव तस्य सत्यसंधस्यातस्करस्येव दाहाद्यभाववत्संसाराभावं दर्शयंति दृष्टांतेन भेददर्शनादसत्याभिसंधस्य संसारगमनं दर्शयति तस्करस्येव दाहादिष्टांतेन ॥ १८ ॥
પ્રસિદ્ધ આ કૃતિઓ ભેદજ્ઞાનથી સંસારની પ્રાપ્તિ દેખાડે.