________________
શ્રીવાક્યસુધા.
૭૧
કામક્રેાધાદિ વૃત્તિઓવાળા ચિત્તના સોંગથી રહિત, અસત્ જડ ને દુઃખના સંસર્ગાથી રßિત, સર્વદા જ્ઞાનભાવયુક્ત, તે સમગ્ર દ્વૈતના અવભાસથી રહિત જે અંતરાત્મા છે તે હું છું આવી રીતના શબ્દો એકાગ્ર કરેલું ચિત્ત આ શબ્દાનુવિદ્દ સવિકલ્પ સમાધિ કહેવાય છે. ૨૫.
એવી રીતે યત્નથી ક્રમપૂર્વક થતા એ સમાધિને કહીને હવે પોતાની મેળે થનારા નિર્વિકલ્પસમાધિના ઉપદેશ કરે છેઃ— स्वानुभूतिरसावेशाद्दश्यशब्दानुपेक्ष्य तु । निर्विकल्पः समाधिः स्यान्निर्वातस्थलदीपवत् ॥ २६ ॥ સ્વાનુભવરૂપ આનંદમાં પ્રવેશ થવાથી દશ્ય ને શબ્દની ઉપેક્ષા કરીને ચિત્ત ગતિવાળા વાયુથી રહિત સ્થલમાંના દીવાની પેઠે અચલ રહે તે નિર્વિકલ્પ સમાધિ છે.
સચ્ચિદાન દરૂપ પરમાત્મામાં ચિત્તની એકાકારતા થવાથી તે ચિત્ત આગળ કહેલા દશ્યના ન શબ્દના અનાદર કરીને ગતિવાળા પવનથી રહિત સ્થાનમાં રહેલા દીવાની પેઠે અચલ રહે તે–ચિત્તની તે અવસ્થા—નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. ૨૬.
હવે ખીજા પ્રકારના દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છેઃहृदि च बाह्यदेशेऽपि यस्मिन् कस्मिंश्ा वस्तुनि । समाधिराद्यः सन्मात्रे नामरूपे पृथक् स्थितः ॥ २७ ॥ હૃદયમાં ને ખાદ્યદેશમાં પણ જે કઇ વસ્તુમાં સમાધિ તે પ્રથમ સમાધિ છે. આ સમાધિ નામરૂપથી પૃથક્ સન્મા ત્રમાં રહેલા છે.
હૃદયમાં કાઈ પણુ નામરૂપવાળી પરમપવિત્ર તે પરમપૂજ્ય વસ્તુમાં અથવા બહાર સૂર્ય ચંદ્રાદિ કાઇ પણ યોગ્ય વસ્તુમાં મેાક્ષસાધકે