________________
શ્રી શંકરાચાર્યનાં અાદશ રત્નો. પણ અપરિપકવ મનવાળાને આ રાજયોગ મુક્તિ આપનાર નથી. પિતાના અંતઃકરણનું રાગદ્વેષાદિ દેથી રહિત થવું છે સદ્ગુરુના ને પરમાત્માના ભક્ત સર્વ મનુષ્ય ને અતિ સુલભ છે. પરિપકવ મનવાળાને પણ જે સાધને દુઃસાધ્ય છે તે સાધને સગુરુના ને પરમાત્માના ભક્તને સુસાધ્ય થાય છે, તેથી સદ્દગુરુની ને પરમાત્માની ભક્તિ જ સ્વધર્મને વિરોધ ન આવે એવી રીતે સર્વ મનુબેએ કરવી જોઈએ.] ૧૪૪.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવાજ કેના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શ્રીઅપરક્ષાનુભૂતિનામના પ્રકરણગ્રંથરૂપ પંદરમા રત્નની ભાવાર્થદીપિ કાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઇ. ૧૫.
| શ્રીવિચૂલામણ છે.
ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા.
| દોહરે. બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વદી સદ્દગુરુ-પાય; વિવેકચૂડામણિ ટીકા, ગુર્જર-ગિરા લખાય.