________________
૩૮૧
-~
~
-
~
શ્રીઅપક્ષાનુભૂતિ. दृश्यं घटश्यतां नीत्वा ब्रह्माकारेण चिंतयेत् । विद्वान्नित्यसुखे तिष्ठेद्धिया चिद्रसपूर्णया ॥ १४२॥
[ આ ] જગતને અધિષ્ઠાનભાવને પમાડને [તે પદાર્થના પરિછિન્નપણાની બુદ્ધિના ત્યાગપૂર્વક] બ્રહ્માકારે ( વ્યાપકરૂપે) ચિંતવે. [આવી ભાવનાથી ] જ્ઞાની ચિદાનદથી પૂર્ણ બુદ્ધિવડે અવિનાશી સુખમાં સ્થિતિ કરે છે. ૧૪૨.
હવે પિતાને અભિમત રાજયોગના વર્ણનની સમાપ્તિ કરે છેएभिरंग: समायुक्तो राजयोग उदाहृतः। किंचित्पक्वकषायाणां हठयोगेन संयुतः ॥ १४३ ॥
આ [ પંદર ] અંગેસહિત રાજગ [પવિત્ર-રાગદ્વેષાદિ દોષરહિત-અંતઃકરણવાળા પુરુષને માટે ] કહે. [જેમના ] રાગદ્વેષાદિ દે છેડે અંશે ક્ષીણ થયા હોય તેમને માટે હઠગસહિત (અષ્ટાંગયેગસહિત) [ આ રાજગ ઉપગી છે.] ૧૪૩.
આ રાગના મુખ્યાધિકારીનું સ્વરૂપ કહેતા છતા સર્વ ગ્રં થના અર્થને ઉપસંહાર કરે છે –
परिपक्वं मनो येषां केवलोऽयं च सिद्धिदः । गुरुदैवतभक्तानां सर्वेषां सुलभो जवात् ॥ १४४ ॥
इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिता श्रीअपरोक्षानुभूतिः संपूर्णा ॥ १५ ॥
જેમનું અંતઃકરણ પરિપકવ ( રાગદ્વેષાદિ દેથી રહિત) [ હેય તેમને] આ [ રાજયગ હઠગવિના ] એકલે [સ્વસ્વરૂપાવસ્થાનરૂપ ] મુક્તિ આપનારે [ છે,