________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
આ કરલ કલિકાલમાં ભગવાનનાં ઉદાર નામેાના સ્મરણુવડેજ પરમપુરુષાર્થની સિદ્ધિ થવાના સંભવ હેાવાથી ભગવાનનાં નામે ચારણપૂર્વક પોતાના અજ્ઞાનની નિવૃત્તિની પ્રાર્થના કરે છે:-~~
૫૦
दामोदर गुणमन्दिर सुन्दरवदनारविन्द गोविन्द । भवजलधिमथनमन्दर परमं दरमपनय त्वं मे ॥ ६ ॥
હૈ દામોદર ! હે ગુણમંદિર ! હું સુંદરવદનાવિદ ! હું ગોવિંદ ! હે ભવસાગરના મથનમાં મંદર ! તમે મારા પરમ ભયને દૂર કરે.
હું દામેાદર !—જેમના સ્વરૂપમાં માયારૂપ રજ્જુ-દારી–કલ્પિત છે એવા ! હું સનપણું, પરમકારુણિકપણું ને જગન્નિયંતાપણું ત્યાદિ અસંખ્ય શુભગુણેના સ્થાનરૂપ ! હું અતિમનેાહુરમુખ કમલવાળા ! હૈ ઉપનિષદેવડે જાણવામાં આવનારા ' હે સેવકના ભવસાગરની અત્યંતનિવૃત્તિમાં પદ્મસમર્થ ! આપશ્રી મારા પરમભયને તથા તેના હેતુ અજ્ઞાનને કૃપા કરીને દૂર કરે. ૬.
હવે ભગવાનના ચરણકમલના ધ્યાનના સાધનરૂપ ષટ્પદીના પડનની પ્રાર્થના કરે છેઃ—
नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणै । इति षट्पदी मदीये वदनसरोजे सदा वसतु ॥ ७ ॥
इति श्रीमत्परमहंसपरिवाजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितं षट्पदीस्तोत्रं संपूर्णम् ॥ ३ ॥
હે નારાયણ ! હે કરુણામય ! આપશ્રીનાં ચરણાનું હું શરણુ ગ્રહણ કરું છું. આ ષટ્પદી મારા સુખકમલમાં સર્વદા વસેા.