________________
વાળાયા.
ગવાન અ
હૈ સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતમિરૂપે રહેલા ! હૈ દયાથી ભરેલા હૃદયવાળા ! —પરમકારુણિક ! હું અત્યંત દીનતા ને ભક્તિથી આપશ્રીનાં એ ચરણારિવાનું શરણુ ગ્રહણ કરું છું. ભમરી જેમ કમલમાં સ્થિરતાથી વસે છે તેમ આ ષટ્પદી ( છ આર્યાંવાળા લઘુ ગ્રંથ ના પદ જે પરમાત્મા તેમનું પ્રતિપાદન કરનારી આ સાડા છ - ચર્ચાવાળા લઘુ લેખ ) મારા મુખકમલમાં નિરંતર વસા. ૭.
ઇતિ શ્રીમત્પરમહંસે ને પરિવ્રાજકાના આચાય શ્રીમત્ શંકરાચાર્યે રચેલા ષટ્પદીનામના Ôાત્રરૂપ ત્રીજા રત્નની ભાવાદીપિકાનામની ગુજરાતીભાષાની પૂરી થઈ. ૩.
ટીકા
ॐ
॥ શ્રીવિજ્ઞાનનાા ॥ ભાવાર્થ દીપિકાટીકાસહિત.
અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મના સાક્ષાત્કારવડે મનુષ્ય આ ભવસાગરના પાર પામે છે. અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મને અનુભવવું તે વિજ્ઞાન કહેવાય છે. એ વિજ્ઞાન મેાક્ષસાધકને ભવસાગર તારવામાં વહાતું કામ કરનાર હેાવાથી તેને નાકાની ઉપમા આપી છે. આ વિનાનનાકાના નીચેના પહેલા ક્ષેાકવડે ચિત્તશુદ્ધિની તથા વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જે જાણુવાયેાગ્ય તત્ત્વ છે તેજ મારું વાસ્તવિક સ્વરૂપ છે એમ મુમુક્ષુએ નક્કી કરવું ોએ એમ ઉપદેશ કરે છેઃ—