SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વાળાયા. ગવાન અ હૈ સર્વ પ્રાણીઓના હૃદયમાં અંતમિરૂપે રહેલા ! હૈ દયાથી ભરેલા હૃદયવાળા ! —પરમકારુણિક ! હું અત્યંત દીનતા ને ભક્તિથી આપશ્રીનાં એ ચરણારિવાનું શરણુ ગ્રહણ કરું છું. ભમરી જેમ કમલમાં સ્થિરતાથી વસે છે તેમ આ ષટ્પદી ( છ આર્યાંવાળા લઘુ ગ્રંથ ના પદ જે પરમાત્મા તેમનું પ્રતિપાદન કરનારી આ સાડા છ - ચર્ચાવાળા લઘુ લેખ ) મારા મુખકમલમાં નિરંતર વસા. ૭. ઇતિ શ્રીમત્પરમહંસે ને પરિવ્રાજકાના આચાય શ્રીમત્ શંકરાચાર્યે રચેલા ષટ્પદીનામના Ôાત્રરૂપ ત્રીજા રત્નની ભાવાદીપિકાનામની ગુજરાતીભાષાની પૂરી થઈ. ૩. ટીકા ॐ ॥ શ્રીવિજ્ઞાનનાા ॥ ભાવાર્થ દીપિકાટીકાસહિત. અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મના સાક્ષાત્કારવડે મનુષ્ય આ ભવસાગરના પાર પામે છે. અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મને અનુભવવું તે વિજ્ઞાન કહેવાય છે. એ વિજ્ઞાન મેાક્ષસાધકને ભવસાગર તારવામાં વહાતું કામ કરનાર હેાવાથી તેને નાકાની ઉપમા આપી છે. આ વિનાનનાકાના નીચેના પહેલા ક્ષેાકવડે ચિત્તશુદ્ધિની તથા વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જે જાણુવાયેાગ્ય તત્ત્વ છે તેજ મારું વાસ્તવિક સ્વરૂપ છે એમ મુમુક્ષુએ નક્કી કરવું ોએ એમ ઉપદેશ કરે છેઃ—
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy