SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહરિનીડેસ્તેાત્ર. કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું. સ્થૂલશરીરથી માંડીને પ્રકૃતિપર્યંતનું ક્ષેત્ર કહેવાય છે. એ જડક્ષેત્રને જાણનારું ચેતન ક્ષેત્રજ્ઞ કહેવાય છે. એ ક્ષેત્ર અને ક્ષેત્રની વિલક્ષણતાને જાણનારા પંડિતેવડે શ્રીવેદાંતદર્શનરૂપ વ્યાસભગવાનાં વચના નિર્દોષ યુક્તિએવડે અવલાકન કરીને આ મનુષ્યજન્મમાંજ પુરુષનામના તત્ત્વને અભેદભાવે જાણવાયેાગ્ય છે. શ્રીવેદાંત દર્શનના ચાર અધ્યાયમાં ને તે પ્રત્યેક અધ્યાયના ચાર ચાર પાદમાં કયા કયા વિષયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તથા તે સર્વનું કેવી નિર્દોષ યુક્તિઆવડે અવલોકન કરવું જોઇએ, તે અન્યત્ર દર્શાવેલું હાવાથી હું તેની પુનરુક્તિ કરી નથી. તંત્ર અસત્, જડ, દુ:ખ તે પરિચ્છિન્ન સ્વભાવવાળું છે, ને ક્ષેત્રન સત્, ચિત્, સુખ ને વ્યાપક સ્વભાવવાળે છે, એમ એ બંનેના સ્વભાવમાં વિલક્ષણતા છે. સર્વ શરીરામાં ક્ષેત્ર નરૂપે રહેલું તત્ત્વ પુરુષ કહેવાય છે. જે મારું વાસ્તવિક સ્વરૂપ આત્મા છે તે બ્રહ્મ છે, અને જે બ્રહ્મ છે તે હું છું, એમ જે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને વિદ્વાના સ્વાનુભવવડે જાણે છે, તે સંસારરૂપ અંધકારના વિનાશ કરનાર પ્રત્યભિન્ન બ્રહ્મના હું અમેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૮. एकीकृत्यानेकशरीरस्थमिमं ज्ञम्, यं विज्ञायेव स एवाशु भवन्ति । यस्मिन्लीना नेह पुनर्जन्म लभन्ते, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २९ ॥ અનેક શરીરમાં રહેલા જે સમજીને અને અનુભવીને વિદ્વાને થાય છે. જેમાં અભેદભાવે લીન પામતા નથી, તે સંસારાંધકારને ત્માની હું સ્તુતિ કરું છું. ૧૫ આ આત્માને એકરૂપ શીઘ્ર અહિંજ તેજ રૂ૫ થયેલા અહિં પુનર્જન્મ વિનાશ કરનાર પરમા
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy