________________
૧૦૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. क्षेत्रज्ञत्वं प्राप्य विभुः पंचमुखैयों, भुक्तेऽजस्त्रं भोग्यपदार्थान्प्रकृतिस्थः। क्षेत्रेक्षेत्रेऽप्स्विन्दुवदेको बहुधाऽऽस्ते, तं संसारध्वान्तविनाशं हारमोडे ॥ २७ ॥
જે વ્યાપક અવિદ્યામાં પ્રતિબિંબવડે સ્થિત થઈ છવભાવને પામી પાંચ ઇદ્રિવડે ભાગ્ય પદાર્થોને સર્વદા ભગવે છે, અને જળમાં ચંદ્રની પેઠે એક સર્વ શરીરેમાં અનેકરૂપે પ્રતીત થાય છે, તે સારાંધકારને વિનાશ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું.
જે દેશાદિ પરિક્રકેદથી રહિત બ્રહ્મ અનિર્વચનીય અવિદ્યામાં પ્રતિબિંબવડે સ્થિત થઈ અવિદ્યાનાં અંતઃકરણાદિ કાર્યો સાથે અભેદભાવવડે છવભાવને પામી શ્રેત્રાદિ પાંચ જ્ઞાનેંદ્રિય વડે શદાદિ ભેગ વિષયોને જાગ્રત તથા સ્વમમાં ભગવે છે, અને જેમ મહાસાગરના જળમાં આકાશમાં રહેલે એક ચંદ્ર અનેકરૂપે પ્રતીત થાય છે, તેમ જે એક બ્રહ્મ સર્વ પ્રાણીઓનાં શરીરમાં અનેકરૂપે પ્રતીત થાય છે, તે સંસારરૂપ અંધકારની ઐકાંતિક ને આત્યંતિક નિવત્તિ કરનાર બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨છે.
युक्त्याऽऽलोडय व्यासपचांस्यत्र हि लभ्यः, ક્ષેત્રક્ષેત્રજ્ઞાન્તવિક પુરુષાથી योऽहं सोऽसौ सोऽस्म्यहमेवेति विदुर्य, तं संसारध्धान्तविनाशं हरिमीडे ॥ २८ ॥
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને ભેદ જાણનારાઓએ શ્રીવ્યાસજીનાં વચને યુક્તિવડે અવલોકન કરીને આ જન્મમાંજ પુરુષનામન તવને પ્રાપ્ત કરવાયેગ્ય છે. જે હું તે આ, ને તે હેજ છું એમ જેને વિદ્વાને જાણે છે તે સંસારાંધકારને વિનાશ