________________
પ૩૪ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. (સ્ત્રીની પ્રતિનું) સાધન [છે, તેથી] તું મુક્તિ માટે આનાથી ભિક સર્વેમાં પૃડારહિતપણુવડે સ૫ આત્મામાં સર્વદા સમાધિ કર. ૩૭૬.
સર્વ અનાત્મપદાર્થો ને પરિત્યાગ કરીને આત્મસ્વરૂપને ઓળખવાને બોધ કરે છે. -
આ છ િવિપgિ વિજેાિ મૃત્યો તિस्त्यक्त्वा जातिकुलाश्रमवाभिमति मुञ्चातिदूगक्रिया। देहादावसति त्यजात्मधिषणां प्रज्ञां कुरुष्वात्मनि, त्वं द्रष्टाऽस्यमनाऽसि निर्दयपरं ब्रह्मासि यद्वस्तुतः ॥३७७॥
વિષના જેવા [ અપકારક શબ્દાદિ] વિષયમાં [ સ્વભાવથી ઉદય પામતી (૪] આશાને [ વૈરાગ્યરૂપ શસ્ત્રથી ] કાપી નાંખ. આ વિવાની આશા ] [ શરીરમાં] મતનું રૂપ [ છે.] જાતિ, કુલને આશ્રમમાં [૨] અભિમાનને ત્યજીને [ સકામ] કર્મોને અતિ દરથી છેડી દે. શરીરાદિ મિથ્યામાં આત્માની બુદ્ધિને ત્યાગ કર, [ અને ] આત્મામાં અંત:કરણ એકાગ્ર કર. [ હે સૈમ્ય!] તું સાક્ષો છે, મનહિત છે, [ ને ] જે વાસ્તવિક અદ્વિતીય શ્રેષ્ઠ બ્રહ્મ [ છે, તે તું] છે. ૩૭૭.
સર્વની ઉપેક્ષા કરીને બ્રહ્માનંદને અનુભવ કરવાને ઉપદેશ કરે છે - लश्थे ब्रह्माणे मानसं दृढतरं संस्थाप्य बाह्येन्द्रियं, स्वस्थाने विनिवेश्य निश्चलतनुश्चोपेक्ष्य देहस्थितिं । ब्रह्मात्पैक्य नुपेत्य तन्मयतया चाखण्डवृत्त्याऽनिशं, ब्रह्मानंदरसं पियात्माने मुदा शून्यः किमन्यैर्भृशम् ॥ ३७८ ॥