________________
શ્રીપદેશસહસ્ત્ર-ગવબંધ.
૭૨૫ સાંભળ. જ્ઞાનના આભાસરૂપ ફલપર્યતવાળે [ ધાતુને અર્થ છે] એમ [ જે ] કહ્યું તે શું તે ન સાંભળ્યું ? આત્માને વિકિયા ઉપજાવવાપર્યતવાળો [ ધાતુનો અર્થ] મેં [તને] નથીજ કો.” શિષ્ય કહે છે –“ત્યારે કેમ કુટસ્થરૂપ મારામાં આમ સમગ્ર પિતાના વિષરૂપે ચિત્તની વૃત્તિઓનું જ્ઞાતાપણું [ છે?]” તેને ગુરુ કહે છે-“[] સત્ય કહ્યું. તેવાડેજ [મેં] તારા કૂટસ્થપણાને કહ્યું.” ૨૧.
પુનઃ શંકાસમાધાન કહે છે
यद्येवं भगवन् कूटस्थनित्योपलब्धिस्वरूपे मयि शब्दाधाकारबौद्धप्रत्ययेषु भत्स्वरूपोपलब्ध्याभासफलावसानवत्सूस्पद्यमानेषु कस्त्वपराधो मम सत्यं नास्त्यपराधः किंत्वविघामात्रस्त्वपराध इति प्रागेवायोचम् । यदि भगवन्सुषुप्त इव मम विक्रिया नास्ति कथं स्वप्नजागरिते । तं गुरुराह किंत्वनुभूयेते त्वया सततं बाढमनुभवामि किंतु विच्छिद्य विच्छिद्य न तु संततं तं गुरुराह आगंतुके त्वते न તવમમૂતે ) ૨૨ I
જે એમ [ છે તે ] હે ભગવન્! અવિકારી, નિત્ય ને જ્ઞાનસ્વરૂપ મારામાં મારા સ્વરૂપજ્ઞાનના આભાસરૂ૫ ફેલપર્યતવાળા ઉપજેલા શબ્દાદિ આકારમાં ને બુદ્ધિનાં પરિણામમાં મારે છે અપરાધ છે?]” “સત્ય, [તારે] અપરાધ નથી, કિંતુ અવિદ્યામાત્રજ અપરાધ [ છે,] એમ [મેં] પૂર્વેજ કહ્યું [ છે. ] “હે ભગવન ! જે સુષુપ્તિવાળાની પેઠે મને વિક્રિયા નથી, તે