________________
૬૩.
શ્રીશકરાચાર્યનાં માદશ રત્ના.
જોતું નથી; તથા ] સુષુપ્તિમાં પરમાનંદમયને કોઇ જાણતું નથી, આ આશ્ચર્ય [છે.] ૩૭.
॥
વ્યાવહારિકસત્તાવાળાં સદ્ગુરુ તે શાસ્ત્રી પારમાર્થિકસત્તાવાળા બ્રહ્મની પ્રાપ્તિ થઇ શકે છે સ્પ્રેન યુક્તિપૂર્વક સમજાવે છે:-~ स्वप्ने मंत्रोपदेशः श्रवणपरिचितः सत्य एष प्रबोध, स्वानादेव प्रसादादभिलषितफलं सत्यतां प्रातरेति । सत्यप्राप्तिस्त्वसत्यादपि भवति तथा किंच तत्स्वप्रकाशम्, येनेदं भाति सर्वं चरमचरमथोच्चावचं दृश्यजातम् ॥ ३८ ॥ સ્વપ્નમાં મંત્રના ઉપદેશ શ્રાત્રે દ્રિયના વિષય થયા હાય આ જાગ્રમાં સત્યરૂપ [થાય છે, તથા] સ્વપ્નમાંજ [ ઈશ્વરની ] કૃપાથી [ પ્રાપ્ત થયેલુ ] ઇચ્છિત લ પ્રાત:કાલે સત્યપણાને પામે છે. એવી રીતે સત્યની પ્રાપ્તિ તે અસત્યથી પણ થાય છે. [આમ હાવાથી વ્યાવહારિક સદ્ગુરુએ કરેલા સત્ય બ્રહ્મના ઉપદેશ પણ લીભૂત થાય છે. ] વળી તે [ બ્રહ્મ ] સ્વપ્રકાશ [ છે, ] જેવડે આ સર્વ સ્થાવર ગમ અને ઊંચનીચ દૃશ્યને સમુહ પ્રતીત થાય છે. ૩૮,
જાદવસ્થામાં દૃશ્ય પદાર્થાના મિથ્યાપણાનું તથા શ્રુતિમાં કહેલા પ્રાણાયામન્ત્રતનું નિરૂપણ કરે છે:--
मध्यप्राणं सुषुप्तौ स्वजनिमनुविशन्त्यग्निसूर्यादयोऽमी, बागाचा प्राणवायुं तदिह निगदिता ग्लानिरेषां न वायोः । तेभ्यो दृश्यावभासो भ्रम इति विदितः शुक्तिकारीप्यकल्पः, प्राणायामप्रतं तच्छ्रुतिशिरसि मतं स्वारमलब्धौ न चान्यत् ॥३९॥