________________
શ્રીશતમ્લેાકી.
૬૨૯
स्वाप्तस्त्रीसंग सौख्यादपि भृशमसतो या च रेतयुतिः स्यात्, सादृश्या सद्वदेतत्स्फुरात जगदसत्कारणं सत्यकल्पम् । स्वप्ने सत्यः पुमान्स्याद्युवतिरिह मृषैवानयोः संयुतिश्च, प्रातः शुक्रेण वस्त्रोपहतिरिति यतः कल्पनामूलमेतत् ॥ ३६ ॥ [જેમ] અત્યંત અસત [છતાં] પણ સ્વપ્નમાં પ્રતીત થયેલી સ્ત્રીના સગવડે થતા સુખથી જે વીર્યનું સ્ખલન થાય છે, તેમ અસત્કારણવાળું આ જગત્ [ સત્તા] સદૃશપણાથી સત્યના જેવું જણાય છે. આ સ્વપ્નમાં પુરુષ સત્ય છે, [ અને ] સ્ત્રી તથા આ અંનેના ( પુરુષીના ) સંયાગ મિથ્યાજ [ છે, પરંતુ] પ્રાત:કાલે વીર્યવડે વસ્ત્રની મલિનતા [પ્રત્યક્ષપ્રમાણુવડે સિદ્ધ છે. ] જેથી આવી રીતે [ છે, તેથી ] આ [ સર્વ ] કલ્પનાથી ઉપજેલું [છે, એમ નક્કી થાય છે.] ૩૬.
જાપ્રદાદિ ત્રણે અસ્થાવિષે અનુભવમાં આવતા આત્માને કાઇ જાણતું નથી એ આશ્રય છે એમ જણાવે છે:--
पश्यत्याराममस्य प्रतिदिवसममी जंतवः स्वापकाले, पश्यत्येनं न कश्चित्करणगणमृते मायया क्रीडमानम् । जाग्रत्यर्थव्रजानामथ च तनुभृतां भासकं चालकं वा, नो जानीते सुषुप्तौ परमसुखमयं कश्चिदाश्चर्यमेतत् ॥३७॥
આ પ્રાણીએ પ્રતિદિન સ્વપ્નના સમયમાં આના ( આ આત્માના ) આન તુને જુએ છે, [ પર તુ] દ્રિયાના સમૂવિના માયાવ3 ક્રીડા કરતા આને કાઇ જોતું નથી; વળી જાગ્નમાં પણ વિષયના સમૂહોના પ્રકાશક અથવા પ્રાણીઓના પ્રવર્તકને [ કાઇ