SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શીલતકો. સુષુપ્તિમાં [વાણ ને નેત્ર આદિન દેઅગ્નિને સૂર્ય આદિ પિતાના કારણરૂપ વિરાટ્સ અભેદભાવે પ્રવેશ કરે છે, [અને] વાણી આદિ [ ઇદ્રિ ] પ્રાણવાયુમાં [અભેદભાવે પ્રવેશ કરે છે, ] તેથી આમાં (સુષુપ્તિમાં) એમને (દેવે સહિત ઇંદ્રિયને) લય [ઉપનિષદ્દમાં નિરૂપણ કરે છે, [પણ પ્રાણ] વાયુને [ લય નિરૂપણ કર્યો ] નથી. [ જાગ્રતમાં પણ તેઓ વડે (ઇંદ્રિયાદિવડે) [] દૃશ્યની પ્રતીતિ [તે છીપમાં રૂપાના જેવી ભ્રાંતિ [છે] એમ જ્ઞાત [ છે, ] તેથી પિતાના આત્માના સાક્ષાત્કારમાટે પ્રાણાયામનું (ત્રણે અવસ્થામાં અવિકારી રહેનાર પ્રાણના જેવા આત્માનું) વ્રત ઉપનિષદ્દમાં માનેલું છે, પણ અન્યનું (ઈદ્રિયોનું) નહિ. ૩૯. વૈરાગ્યની પ્રાપ્તિવડે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમ દષ્ટાંત આપીને કહે છે – नोऽकस्मादामेधः स्पृशति च दहन: किंतु शुष्कं निदाघादाई चेतोऽनुबंधैः कृतसुकृतमपि स्वोक्तकर्मप्रजाथैः । तद्वज्ज्ञानाग्निरेतत्स्पृशति न सहसा किंतु वैराग्यशुष्कं, तस्माच्छुद्धो विरागः प्रथममभिहितस्तेन विज्ञानसिद्धिः॥४०॥ જિમ અગ્નિ ભીનાં લાકડાને તુરત સ્પર્શ કરતું નથી, કિંતુ તાપથી સૂકાયેલાને [તે તુરત સ્પર્શ કરે છે, તેમ વિષ ના] દૃઢ રાગ વડેભીના થયેલા આચિત્તને, પિતાનાં શાસ્ત્રમાં પહેલાં કર્મોવડે, સંતાનેવ કે દ્રવ્યવડે શુભસંસ્કારવાળું કર્યું હોય તે પણ જ્ઞાનરૂપ એગ્નિ તુરત સ્પર્શ કરતું નથી, કિંતુ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy