________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદેશ રને. વૈરાગ્યડે સૂકાયેલા [ચિત્તને તે જ્ઞાનરૂપ અગ્નિ તુરત સ્પર્શ કરે છે, ] તેથી પ્રથમ શુદ્ધ વૈરાગ્ય કહે છે, તેવટે વિજ્ઞાનની સિદ્ધિ થાય છે.] 61 * *
ઉપરના લેકમાં વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું તેમાં પ્રમાણરૂપે ઈશાવાસ્ય ઉપનિષદ્દના પહેલા મંત્રરૂપ શ્રુતિને અર્થથી કહે છે – यत्किचिन्नामरूपात्मकमिदमसदेवोदितं भाति भूमौ, ... येनानेकप्रकारैर्व्यवहरति जगयेन तेनेश्वरेण । तत्प्रच्छादनीयं निभृतरशनया यद्वदेष द्विजिहस्तेन त्यक्तेन भोज्यं सुखमनतिशयं मा गृधोऽन्यद्धनाद्यम् ॥४१॥
જે કાંઈ અસજ ઉપજેલું આ નામરૂપાત્મક [ જગત વ્યવહારની] ભૂમિમાં વડે પ્રતીત થાય છે, [અને] જેવડે [આ] જગત અનેક પ્રકારે વ્યવહાર કરે છે, તે ઈશ્વરવડે, જેમ સારી રીતે જાણેલી દેરડીવડે આ [ભ્રાંતિથી પ્રતીત થયેલે ] સર્પ [ઢંકાઈ જાય છે] તેમ, [આ જગતું] સારી રીતે ઢાંકી દેવાને ચગ્ય [છે.] તેના (તે જગન્ના) ત્યાગવડે [વિવેકીએ] નિરતિશય સુખ જોગવવું, [ અને તેનાથી ] વિલક્ષણ ધનાદિની ઈચ્છા ન કરવી. ૪૧. " બે પ્રકારની મુક્તિનું, તે મુક્તિનાં સાધનોનું, તથા જ્ઞાનની શ્રેષ્ઠતાનું નિરૂપણ કરે છે-- जीवन्मुक्तिर्मुमुक्षोः प्रथममथ ततो मुक्तिरात्यंतिकी च, तेऽभ्यासबानयोगाद्गुरुचरणकृपापांगसंगेन लब्धात् ।