________________
શ્રીચપટપંજરિકાસ્તોત્ર.
૨૫૦ નિમય ની સાથે પ્રતા, શિવસન્ત પુનરાવાત. . काल: क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायु: ॥भज०॥५॥
દિવસ ને રાત, સાયંકાલ (ને) પ્રાતઃકાલ,અને શિશિર ને વસંત પુનઃ આવે છે. કાલ રમત કરે છે, નિ] આયુષ્ય ચાલ્યું જાય છે, પણ આશારૂપ વાયુ છેડતું નથી. હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ.
દિવસ પૂરો થાય છે ત્યાં રાત આવે છે, ને રાત પૂરી થાય છે, ત્યાં પુનઃ દિવસ ને પુનઃ રાત આવે છે. આમ વારંવાર દિવસ ને રાત્રિઓ આવ્યા કરે છે. સાયંકાલ ને પ્રાતઃકાલ પણ વારંવાર આવ્યા કરે છે. શિશિરઋતુ પછી વસંતઋતુ, તે પછી ગ્રીષ્મ, તે પછી વર્ષા, તે પછી શરદ, તે પછી હેમંત, ને તે પછી પુનઃ શિશિરાદિ ઋતુઓ આવે છે. આમ વારંવાર ઋતુઓ આવ્યા કરે છે. આ બધી કાલની રમત થાય છે, ને તેમાં મનુષ્યનું આયુમ્ પાણીના પૂરની પેઠે ઊતાવળે ચાલ્યું જાય છે, પણ મનુષ્યના ચિત્તને વિષયોની આશારૂપ જે વાયુરેગ થયો છે તે તેને છોડતો નથી, એ ખેદની વાત છે. હું બાલકબુદ્વિવાળા વૃદ્ધબ્રાહ્મણ ! ઈત્યાદિ. ૫. जटिलो मुंडी लुचितकेशः, काषायांबरबहुकृतवषः ।। જરૂચન્ન િર વા, ૩ નિમિત્તે વડુતકામ ગાદ
જટાવાળે, મુંડન કરાવે, વાલને ચુંટાવી કાઢેલે, કાષાયવસ્ત્રવડે ઘણા વેશને ધરનાર, અને પેટને માટે બહુ શોક કરતો મનુષ્ય જેતે છતે પણ જેતે નથી. હે મૂઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ.
પિતાના માથાઉપર જેણે મોટી જટા-સંસ્કાર કર્યા વિનાના લાંબા વાલધારણ કરી છે એ, પિતાના માથા ઉપરના બધા વાલને
૧૭