________________
શ્રીઆત્મધ્યેાધ.
૧૫૫
आत्मैवेदं जगत्सर्वमात्मनोऽन्यन्न विद्यते ।
ટો યકફ્રૂટાોનિ, સ્વાત્માનં સર્વમક્ષિતે ॥ ૪૮ ॥ આ સર્વ જગત્ આત્માજ છે, આત્માથી ભિન્ન નથી, જેમ ઘટાઢિ માટીથી ભિન્ન નથી તેમ. એવી રીતે સર્વ ગને પેાતાના આત્મારૂપે જુએ છે.
જ
જેમ લડા, કુંડું, કાડી યાદિ માટીનાં કાર્યો વિવર્ત કારણરૂપ માટીથી ભિન્ન નથી, તેમ આ સર્વ નામરૂપાત્મક જગત્ વિવ કારણરૂપ આત્માથી ભિન્ન નથી, પણ આત્મસ્વરૂપજ છે. આવી રીતે નાની નામરૂપાત્મક સર્વ જગતને પેાતાના આત્મસ્વરૂપેજ જુએ છે. ૪૮. હવે જીવન્મુકતપુસ્ત્રના સ્વરૂપને નીચેના ચાર ક્ષેાકેાવડે કહે છે:-- जीवन्मुक्तस्तु तद्विद्वान्पूर्वोपाधिगुणांस्त्यजेत् । सच्चिदानं रूपत्वाद्भवेद्भ मरकीटवत् ॥ ४९ ॥ તેને જાણનાર જીવન્મુક્ત તા પૂર્વકલ્પિત ઉપાધિના ગુણૈાને ત્યજે છે, અને સચ્ચિદાનંદરૂપપણાથી ભ્રમરકીટવત્ સચ્ચિદાનંદરૂપ થાય છે.
આત્મતત્ત્વને જાણનાર જીવન્મુક્તપુરષ તે। તત્ત્વજ્ઞ!નની પૂર્વ અનાદિ અવિદ્યાએ કલ્પેલી શરીર, ઇંદ્રિયે, મન અને બુદ્ધિરૂપ ઉપ!-- ધિમને અને તેમના ધર્મોના વિવેકવડે ત્યાગ કરે છે, અને પેાતાના સચ્ચિદાનંદરૂપપણાથી સાક્ષાત્ બ્રહ્મરૂપજ થાય છે. જેમ કીડા પેાતાને ડંખ મારનાર ભમરીના ધ્યાનથી ભમરીરૂપ થઇ જાય છે, તૈમ મુમુક્ષુ બ્રહ્મના ધ્યાનથી દેહાદિના ખાધ કરીને પેાતાના બ્રહ્મસ્વરૂપે સ્થિત થાય છે. આવી સ્થિતિને પામેલા પુરુષ જીવન્મુક્ત કહેવાય છે. तीर्त्वा महार्णवं हत्वा रागद्वेषादिराक्षसान् ।
योगी शांतिसमायुक्तो, ह्यात्मारामो विराजते ॥ ५० ॥