________________
શ્રીવાક્યસુધા.
૬૭ અહંકાર સંપૂર્ણ જાગ્રત થાય છે, ત્યારે પ્રાણુને જાગ્રદેવસ્થાને અનુભવ થાય છે. ૧૦. સ્વપ્ન ને જાગ્રત કેવી રીતે અહંકારના કાર્ય છે તે કહે છે –
:શાળા રિતુ રિતિકાયૅચમાતા ! वासनाः कल्पयत्येव बोधेऽसर्विषयान् बहिः ॥ ११ ॥
અંત:કરણની વૃત્તિ ચૈતન્યના આભાસની સાથે એકપણને પામી સ્વપ્નમાં વાસનાઓને અનુભવે છે, ને જાત્રમાં ઇદ્રિવડે બહારના વિષને અનુભવે છે.
બહારના પદાર્થોના અનુભવજન્ય સંસ્કાર સ્વપ્નના હેતુઓ છે. આત્મા અવિકારી ને નિર્ગુણ હોવાથી બહારના પદાર્થોને અનુભવ એ આત્માને ધર્મ નથી. શરીર, ઈદિ ને મનના અચેતનપણાના નિશ્ચયથી તેમને પણ તે ધર્મ નથી. એ ત્રણના મિશ્ર થવાથી એ ધર્મ ઉત્પન્ન થાય છે એમ પણ કહી શકાય નહિ, કેમકે જે એક એક ચેતનરૂપ ન હેય તે ભેગાં થઈને પણ ચેતનરૂપ થઈ શકે નહિ. સ્થૂલશરીર પંચી. કૃત પાંચ ભૂતના કાર્યરૂપ હોવાથી જડ છે, ને દિ તથા અંત:કરણ અપચીત પાંચ ભૂતોના કાર્યપ હોવાથી તે પણ જડ છે. આમ વિચારતાં બાહ્ય પદાર્થોને અનુભવ ભ્રમરૂપ છે. તે ભ્રમ અંતઃકરણની ચિદાભાસયુક્ત બાહ્યવૃત્તિમાં ઉપજે છે. સ્વપ્નના પદાર્થો ને તેને અનુભવ પણ બ્રમરપજ છે. અજ્ઞાન તથા સુખને વિષય કરનારી સુષુપ્તિ અવસ્થાને અનુભવ પણ બ્રમપ છે. આવી રીતે ત્રણે અવથાઓ આત્માની નથી, પણ અહંકારથી આત્મામાં કલ્પાય છે, ૧૧,
मनोहंकृत्युपादानं लिंगमेकं जडात्मकं । બાળાશયમતિ કાય? ચિત્તે િ ૨૨ | મન અને અહંકારનું ઉપાદાન જડરૂપ એક લિંગ