________________
શ્રીતત્ત્વમેધ.
૧૬૭
સહનશીલપણું. શ્રદ્ધા કેવી ? સદ્ગુરુ તથા વેદાંતનાં વાક્યાદિમાં વિશ્વાસ. સમાધાન શું? અંતઃકરણની એકાગ્રતા. વાક્યાદિમાં વાક્ય તથા સાન એ સર્વમાં.
एतत्साधनचतुष्टयम् । ततस्तत्त्वविवेकस्याधिकारिणो भवंति ॥ तत्त्वविवेकः कः ? आत्मा सत्यस्तदन्यत् सर्व मिथ्येति ॥ આ ચાર સાધના છે. પછી તત્ત્વવિવેકના અધિકારીએ થાય છે. તત્ત્વવિવેક કર્યા ? આત્મા સત્ય છે, ને તેનાથી ભિન્ન સર્વ મિથ્યા છે. ઇતિ.
आत्मा क: ? स्थूलसूक्ष्मकारणशरीराद्व्यतिरिक्तः पंचकोशातीतः सन् अवस्थात्रय साक्षी सच्चिदानंदस्वरूपः सन् यस्तिष्ठति स आत्मा ॥
આત્મા ા ? સ્થૂલશરીર, સૂક્ષ્મશરીર ને કારણશરીરથી ભિન્ન; પાંચ કશાથી પર હાઇ ત્રણ અવસ્થાઓને સાક્ષી; અને સચ્ચિદાનંદસ્વરૂપવાળા હાઇ જે રહે છે તે આત્મા.
स्थूलशरीरं किम् ? पंचीकृतपंचमहाभूतैः कृतं सत् कर्मजन्यं सुखदुःखादिभोगायतनं शरीरम् । अस्ति जायते वर्धते विपरिणमते अपक्षीयते विनश्यतीति षड्विकार वदेतत्स्थूलસીમ્ ॥
સ્થૂલશરીર કયું ? પંચીકૃત પાંચ મહાભૂતમાંથી ઉપજેલુ, કર્મથી ઉપજેલું, ને સુખદુઃખાદિના ભાગનું સ્થાન, તે સ્થૂલ શરીર. છે, ઉત્પન્ન થાય છે, વધે છે, વિપરિણામરૂપાંતર–પામે છે, ઘટવા લાગે છે, ને વિનાશ પામે છે, આ છ વિકારવાળું આ સ્થૂલશરીર છે.