________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા.
साधनचतुष्टयं किम् ? नित्यानित्यवस्तुविवेकः । इहामुत्रार्थफलभोगविरागः । शमादिषट्संपत्तिर्मुमुक्षुत्वं चेति ॥
ચાર સાધન કર્યાં ? નિત્ય ને અનિત્ય વસ્તુને વિવેક, અહિના ને પરલેાકના પદાર્થારૂપ કર્મોનાં લેાના ભેાગમાં રાગરહિતપણું, શમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષુતા.
૧૬
नित्यानित्यवस्तुविवेकः कः ? नित्यवस्त्वेकं ब्रह्म तद्व्यतिरिक्तं सर्वमनित्यम् । अयमेव नित्यानित्यवस्तुविवेकः ॥
નિત્ય ને અનિત્ય વસ્તુનો વિવેક કયા ? નિત્ય વસ્તુ એક બ્રહ્મ છે, ને તેનાથી ભિન્ન સર્વ અનિત્ય છે, આજ નત્ય ને અનિત્ય વસ્તુના વિવેક છે.
विरागः कः ? इहस्वर्गभोगेषु इच्छाराहित्यम् ॥ વિરાગ કયા ? આ લેાકના ને સ્વર્ગના ભાગેામાં ઇચ્છાનું રહિતપણું.
शमादिसाधनसंपत्तिः का ? शमो दम उपरमस्तितिक्षा श्रद्धा समाधानं चेति ॥
શમાદિ સાધનસંપત્તિ કઈ? શમ, ક્રમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા ને સમાધાન. ઇતિ.
शमः कः ? मनोनिग्रहः ॥ दमः कः ? चक्षुरादिवाह्येन्द्रियનિશ્રદ્ઃ ॥ ૩પરમાં ? સ્વધર્મનુĐાનમેવ | તિતિક્ષા ? રૉतोष्णसुखदुःखादिसहिष्णुत्वम् ॥ श्रद्धा कीदृशी ? गुरुवेदांतवाक्यादिषु विश्वासः श्रद्धा || समाधानं किम् ? चित्तैकाग्रता ॥ શમ કચે। ? મનનેા નિગ્રહ. ક્રમ કચે ? નેત્રાદ્ધિ મહારની ઇંદ્રિયાના નિગ્રહ. ઉપરમ કયા ? પેાતાના ધર્મનું અનુ ષ્ઠાનજ. તિતિક્ષા કઇ ? ટાઢ, તડકા, સુખ ને દુઃખાદિમાં