________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. પંચીકૃત-સૂમ પાંચ ભૂતો એકબીજામાં મળીને સ્થૂલ થયેલાં. કર્મથી-શુભ, અશુભ ને મિશ્ર કર્મથી. સુખદુ:ખાદિના–સુખ, દુ:ખ ને સુખદુ:ખ ઉભયના.
सूक्ष्मशरीरं किम् ? अपंचीकृतपंचमहाभूतैः कृतं सत् कर्मजन्य सुखदुःखादिभोगसाधनं पंचज्ञानेंद्रियाणि पंचकर्मेन्द्रियाणि पंचप्राणादयः मनश्चैकं बुद्धिश्चैका एवं सप्तदशकलाभिः सह यत्तिष्ठति तत्सूक्षनशरीरम् ॥
સૂક્ષ્મશરીર હ્યું? અપંચીકૃત પાંચ મહાભૂતોથી ઉપજેલું, કર્મથી ઉપજેલું, ને રસુખદુઃખાદિ ભેગનું સાધન તથા પાંચ જ્ઞાનેંદ્રિ, પાંચ કર્મ ક્રિયે, પાંચ પ્રાણાદિ, એક મન, ને એક બુદ્ધિ એમ સત્તર કલાઓ સહિત જે રહે છે તે સૂકમશરીર છે.
श्रोत्रं त्वक् चक्षू रसना घ्राणम् इति पंचज्ञानेंद्रियाणि ॥ શ્રોત્રય વિતા | હા વા: ! વ: સૂર્ય: | વનારા वरुणः । ब्राणस्य अश्विनौ । इति ज्ञानेन्द्रियदेवता: ॥ श्रोत्रस्य वि. षयः शब्दग्रहणम् । त्वचो विषय: स्पर्शग्रहणम् । चक्षुषो विषयों रूपग्रहणम् । रसनाया विषयो रसग्रहणम् । ब्राणस्य विषयो गंधग्रहणम् इति ॥
શ્રેત્ર, ત્વચા, નેત્ર, જીભ ને નાસિકા આ પાંચ જ્ઞાનેંદ્રિયે. શ્રેત્રના દેવ દિશા, ત્વચાના વાયુ, નેત્રના સૂર્ય, જીભના વરુણ, ને નાસિકાના અશ્વિનીકુમાર, એમ જ્ઞાનેન્દ્રિયોના દે છે ત્રને વિષય શબ્દગ્રહણ, ત્વચાને વિષય સ્પર્શ ગ્રહણ, નેત્રને વિષય રૂપગ્રહણ, જીભનો વિષય રસગ્રહણ, ને નાસિકાને વિષય ગંધગ્રહણ. ઈતિ.