________________
૧૬૯
શ્રીતત્ત્વધ. वाक्पाणिपादपाचूपस्थानीति पंचकर्मेन्द्रियाणि ॥ वाचो देवता वहिः । हस्तयोरिंद्रः । पादयोर्विष्णुः । पायोर्मृत्युः । उपस्थस्य प्रजापतिः । इति कर्मेन्द्रियदेवताः ॥ वाचो विषयो भाषणम् । पाण्योर्विषयो वस्तुग्रहणम् । पादयोर्विषयो गमनम् । पायोर्विषयो मलल्याग: । उपस्थस्य विषय आनंद: । इति ॥
વાણી, હાથ, પગ, ગુદા ને ઉપસ્થ આ પાંચ કર્મન્દ્રિય છે. વાણીના દેવ અગ્નિ, હાથના ઇંદ્ર, પગના વિષ્ણુ, ગુદાના મૃત્યુ, ને ઉપરથના પ્રજાપતિ આ કર્મેન્દ્રિના દેવે છે. વાણીને વિષય ભાષણ, હાથને વિષય વસ્તુનું ગ્રહણ, પગનો વિષય જવું, ગુદાને વિષય મલયાગ, ને ઉપસ્થને વિષય આનંદ. ઇતિ.
कारणशरीरं किम् ? अनिर्वाच्यानाद्यविद्यारूपं शरीरद्वयस्य कारणमात्रं सत्स्वस्वरूपाज्ञानं निर्विकल्परूपं यदस्ति तत्कारण. રાયું
કારણ શરીર શું? જે અનિર્વચ, અનાદિ અવિદ્યારૂપ, બે શરીરને કારણરૂપ, સ્વરવરૂપનું અજ્ઞાન, ને નિવિકલ્પરૂપ છે, તે કારણ શરીર છે.
અનિર્વાચ્ય-સત્ય ને અસત્યથી વિલક્ષણ, અર્થાત વર્તમાનકાલમાં પ્રતીત થાય ને ઉત્તરકાલે મિયા જણાય એવું. અનાદિ-ઉત્પત્તિ માનતાં ઘણું દોષો આવે, માટે ઉત્પત્તિથી રહિત. બે શરીરના-સ્થૂલશરીરના ને સૂક્ષ્મશરીરના. નિવિકલ્પનામરૂપાદિની કલ્પના જેમાં ન કરી શકાય એવું, અથવા અભાવરૂપ નહિ, પણ ભાવરૂપ.
अवस्थात्रयं किम् ? जाग्रत्स्वप्नसुषुप्त्यवस्थाः॥ . ત્રણ અવસ્થા કઈ ? જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ અવસ્થા.