________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
जाग्रदवस्था का ? श्रोत्रादिज्ञानेन्द्रियैः शब्दादिविषयैश्व ज्ञायत इति यत् सा जाग्रदवस्था । स्थूलशरीराभिमानी आत्मा વિશ્વ સુષ્યતે ॥
૧૭૦
જાગાવસ્થા કઈ ? જે શ્રેત્રાદિ જ્ઞાનેન્દ્રિયેાવડે ને શ ઠ્ઠાદિ વિષયેાવડે જાય છે તે જાગ્રદવસ્થા. સ્થૂલશરીરને અભિમાની આત્મા વિશ્વ એમ કહેવાય છે.
स्वप्नावस्था केति चेत् ? जाग्रदवस्थायां यद् दृष्टं यच्छ्रुतं तज्जनितवासनया निद्रासमये यः प्रपंच: प्रतीयते सा स्वप्नावस्था । सूक्ष्मशरीराभिमानी आत्मा तैजस इत्युच्यते ॥
સ્વપ્નાવસ્થા કઈ? એમ જો [ પૂછે તે ] જાગ્રદવસ્થામાં જે જોયું હાય, જે સાંભળ્યું હાય, તેનાથી ઉપજેલી વાસનાવડે નિદ્રાના સમયમાં જે પ્રપંચ પ્રતીત થાય છે તે સ્વપ્નાવસ્થા. સૂક્ષ્મશરીરના અભિમાની આત્મા તૈજસ એમ કહેવાય છે.
ततः सुषुप्त्यवस्था का ? अहं किमपि न जानामि सुखेन मया निद्रानुभूयत इति सुषुप्त्यवस्था । कारणशरीराभिमानी आत्मा प्राज्ञ इत्युच्यते ॥
પછી સુષુપ્તિ અવસ્થા કઈ ? હું કાંઇ પણ જાણતા નથી, મારાવડે સુખે નિદ્રાના અનુભવ થાય છે, આ સુષુપ્તિ અવસ્થા. કારણશરીરને અભિમાની આત્મા પ્રાજ્ઞ એમ કહેવાય છે. पंचकोशाः के ? अन्नमयः प्राणमयो मनोमयो विज्ञानमय आनंदमयश्चेति ॥
`પાંચ કોશા કયા ? અન્નમય, પ્રાણમય, મનેામય, વિજ્ઞાનમય ને આનંદમય, ઇતિ.