________________
શ્રાશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
स्त्रप्रसिद्ध शिष्यगुणसंपन्नाय शुचये ब्राह्मणाय विधिवदुपस नाय शिष्याय जातिकर्मवृत्तविद्याभिजनैः परीक्षिताय ब्रूया. त्पुनः पुनर्याक्ग्रहणं दृढीभवति ॥ १ ॥
છે. અથ મેક્ષસાધનના જ્ઞાનના ઉપદેશના પ્રકારને મુમુક્ષુઓના, શ્રદ્ધાલુઓના [ને આ શાસ્ત્ર વિષય જાણવાના ] પ્રજનવાળાઓના ઉપકાર માટે કહીએ છીએ. તે આ મોક્ષનું સાધન જ્ઞાન સાધનસાધ્યરૂપ સર્વ અનિત્યથી વિરક્ત, પુત્ર દ્રવ્ય ને લેકની તૃષ્ણાવિનાના, પરમહંસસંન્યાસપણને પામેલા, શમ દમ ને દયાદિથી યુક્ત, શાસ્ત્રમાં પ્રસિદ્ધ શિષ્યના ગુણથી સંપન્ન, પવિત્ર, મુમુક્ષુ, વિધિવત્ શરણે આવેલા, શિષ્ય તથા જાતિ કર્મ આચાર વિદ્યા ને કુલવડે પરીક્ષા કરેલાને જ્યાં સુધી ગ્રહણ કરેલું દૃઢ થાય [ ત્યાંસુધી ] પુનઃ પુનઃ કહે.
ને અથ એ બે શબ્દો બ્રહ્માના મુખમાંથી પ્રથમ બહાર પડેલા હોવાથી મંગલરૂપ ગણાય છે. અહિં અથશ દવડે મંગલાચરણ કર્યું છે એમ સમજવું. અને અર્થ પછી કીએ તે અર્થના વિરતારવડે શાસ્ત્રના અર્થનું નિરૂપણ કર્યા પછી એવો અથશબ્દને વિસ્તારવાળો અર્થ થાય છે. દુઃખરહિત પરમાનંદની અભેદભાવે પ્રાપ્તિ તે મોક્ષ કહેવાય છે. એ મોક્ષનું સાક્ષાત સાધન અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન છે. માત્ર મેક્ષને જ ઇચ્છનારો હેય તે મુમુક્ષુ કહેવાય છે. ખેતી આદિ દષ્ટ સાધનથી ને યાગાદિ અદષ્ટ સાધનથી સાધ્ય આ લેકના ને પરલોકના ભેગને સમૂહ છે. એ સાધન ને સાધ્ય અનિત્ય હોવાથી