SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઉપદેશસહણી ગદ્યાધ ન મુમુક્ષુ તેમાં વૈરાગ્યવાળા જોઇએ, અર્થાત્ તે પાલાસુધીના ભોગામાં અભિલાષારહિત હાવા જોઇએ. પુત્રની તખ્શાના અભાવવડે સ્ત્રીની તૃષ્ણાના અભાવ પણ સમજવા. દ્રવ્યશવડે સગુણબ્રહ્મની ઉપાસના તથા ગાય આદિ સમજવાં. લાકાડે આ લાક, પિતૃલાક તે દેવલાક સમજવા. આત્માથી ભિન્ન વિષયોમાંથી અંત:કરણુંને પાğ વાળવાનું ખલ તે શમ, દશ ઇંદ્રિયેના અનાત્મ પદાથૅાભણીના રાગદ્વેષવાળા વેગાને રાકવાનું બલ તે દમ, ને પ્રાણીઓપર કરુણા તે ધ્યા કહેવાય છે. આદિપડે ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા તે સમાધાનનું ગ્રહણુ થાય છે. શાસ્ત્રમાં પ્રસિદ્ધ શિષ્યના ગુણથી સપન્ન એટલે અમાનીપણું આદિ જ્ઞાનનાં સાધનેાથી તે અભયાદિ દૈવીસ`પત્તિથી યુક્ત. પવિત્ર એટલે બહારની ને અતઃકરણુની પવિત્રતાવાળા. મુમુક્ષુ એટલે બ્રહ્મ પે સ્થિતિ કરવાની તીવ્ર ઇચ્છાવાળા. વિધિવત્ શરણે આવેલે એટલે બ્રહ્મવિદ્યાના ગ્રહણુમાટે સદ્ગુરુના ચરણુકમલના ગ્રહણુપૂર્વક “ હે પ્રભો ! મને બ્રહ્મના ઉપદેશ કરેા ” ઇત્યાદિ પ્રાર્થનાવચને ખેાલી સ ્ ગુરુને શરણુ થયેલા. શિષ્ય એટલે ઉપદેશ કરવાને યાગ્ય અર્થાત વિનયવાળે. ઉત્તમ જાતિવાળાને, ઉત્તમ કર્મવાળાને, ઉત્તમ આચરણુવાળાને, અધ્યયનવાળાને વા સગુણબ્રહ્મની ઉપાસનાવાળાને, તે ઉત્તમ કુલવાળાને કરેલા બ્રહ્મપદેશ થેડા સમયમાં લીભૂત થવાનેા સભવ હાવ થી જાતિ, ક, આચાર, વિદ્યા ને કુલની પરીક્ષા કરવાનુ” કહ્યું છે. સદ્દગુરુએ શિષ્યને એક વારજ બ્રહ્મપદેશ કરવાના નથી, પણુ જ્યાંસુધી તે શિષ્યને બ્રહ્મના સ્વરૂપનું સ્પષ્ટ ભાન થાય ત્યાંસુધી તેમણે બ્રહ્મના ઉપદેશ વારવાર કરવા જોઇએ. ૧. tr ,,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy