________________
| શ્રી પાસ–ગર્વ છે
ભાવાર્થદીપિકાટીકાસહિત,
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા
દાહરે બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ-પાય, ઉપદેશસહસ્ત્રીની ટીકા, ગુર્જર-ગિરા લખાય. ૧
ભગવાન ભ ષ્યકાર સર્વ ઉપનિષદોના અર્થના સારનો સંગ્રહ કરનારી ઉપદેશસહસ્ત્રીના (અનેક ઉપદેશોને) ગદ્યબંધને મુમુક્ષુઓના હિતમાટે રચવાને ઈચ્છતા છતા આ ગ્રંથની નિર્વિને રામાપ્તિ થવા શિષ્ટાચારથી પ્રાપ્ત મંગલાચરણ કરી પછી આ ગ્રંથ રચવાની પ્રતિજ્ઞા તથા મુમુક્ષુનાં લક્ષણે ને તેમને સદ્દગુરુએ કયાંસુધી ઉપદેશ કરે તે જણાવે છે –
૧. શિષ્યતિ બેધનવિધિ. ॐ ॥ अथ मोक्षसाधनज्ञानोपदेशविधिं व्याख्यास्यामः मुमुक्षूणां श्रद्दधानानामर्थिनामर्थाय तदिदं मोक्षसाधनं ज्ञानं साधनसाध्यादनित्यात्सर्वस्माद्विरक्ताय त्यक्तपुत्रवित्तलाकैष. णाय प्रतिपन्नपरमहंसपारिवाज्याय शमदमदयादियुक्ताय शा.