SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ११८ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. સર્વ જગત્ મારામાં જ ઉપજયું [છે,] અને પુન: પણ તે [ જગત્ ] મારામાં સારી રીતે સ્થિત [ છે, તથા તે ] સર્વ [ જગત ] મારામાં જ પ્રલય પામે છે, તેથી તે બ્રહ્મજ હું છું. વળી જેના સ્મરણવડે યજ્ઞાદિ સર્વ શુભ કર્મમાં [ જે] ન્યુના કાર્ય [ડાય તે] નક્કી સારી રીતે સંપૂર્ણપણને પામે છે, તે અવિનાશીનેજ હું [જીવભાવે] અતિ પ્રસન્નતાવડે સારી રીતે નમેલે છું. ૧૦૧. . એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શતકીનામના પ્રકરણગ્રંથરૂપ સત્તરમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૭. તું છે , વાક—
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy