________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. ભાનું અસંસારીપાશું પ્રતિપાદન કરનારી, અને તેનું સર્વની [સાથે] અનન્યપણું પ્રતિપાદન કરનારી સ્મૃતિઓ વડે [બહાનું લક્ષણ ગ્રહણ કરાવે. શ્રુતિએ કહેલા અર્થમાં સ્મૃતિનું ઉદાહરણ નિશ્ચયની દૃઢતામાટે છે, પણ પ્રમાણપણની સિદ્ધિને માટે નથી.]
અસંસારીપણું--ત્રણ શરીરથી ને અંત:કરણની ત્રણ અવસ્થાએથી રહિતપણું. અનન્યપણું--સર્વના અધિષ્ઠાનરૂપ બ્રહ્મની સાથે એકરૂપપણું. ૭
એવી રીતે ઉપદેશ કરે શિષ્યને તેના અજ્ઞાન, સંશય ને વિપર્યયને દૂર કરવાવડે ઉપદેશ કરેલા અર્થમાં બુદ્ધિના નિશલપણામાટે પુનઃ આચાર્ય પૂછે એમ આચાર્યના કર્તવ્યને કહે છે –
एवं श्रुतिस्मृतिभिहीतारमात्मलक्षणं शिष्यं संसारसागरादुत्तितीर्घ पृच्छे । विमसि सोम्शेति स यदि ब्रूया द्राक्षापुत्रोऽदोन्धयो ब्रह्मचर्या सं गृहस्थो वेदानीमस्मि परमहलपरिवाट्संसारसागराज मृत्युमहाग्राहा दुत्तितीर्घरित्याचार्या ब्रूयात् । इहव ते सोम्य मृतस्य शरीरं वयोभिरद्यते #ાર્વે વાપરે છે ૮.
એવી રીતે શ્રનિવડે ને સ્મૃતિ વડે જેણે પરમાત્માનું લક્ષણ ગ્રહણ કર્યું છે એવા [અને] સંસારસાગરને તરવાને ઈચ્છતા શિષ્યને [ આચાર્ય] પૂછે:-“હે પ્રિયદર્શન! તું કેણ છે?” ઈતિ. જે તે કહે:-“હું] બ્રાઢા ગુને પુત્ર, આ વંશવાળે, બ્રહ્મચારી વા ગૃહસ્થ હો, હમણુ પર પહંસ પરિવ્રાજક છું. જન્મમરણરૂપ મેટા મગરવાળા સંસારસાગરને તરવાની ઈચ્છા