________________
૫૧૫
- શ્રીવિવેકચૂડામણિ. संकल्पं वर्जयेत्तस्मात्सर्वानर्थस्य कारणम् । . जीवतो यस्य कैवल्यं विदेहे च स केवलः॥ यत्किंचित्पश्यतो भेदं भयं बूते यजुःश्रुतिः ॥ ३२९॥
[નિજાનંદની પ્રકટતા ને દુઃખની નિવૃત્તિ વિષયમાં રમણીયપણાની બુદ્ધિરૂપ સંક૯૫ના ત્યાગવિના થાય નહિ, તેથી સર્વ દુઃખના કારણરૂપ સંકલ્પને પરિત્યાગ કરે. જેને જીવતાં [સંક૯પના પરિત્યાગવડે) મુક્તપણું [પ્રાપ્ત થયું હેય તેજ દેહના ત્યાગપછી [વિદેહ)મેક્ષને ભાગી [થાય છે. બ્રહ્મમાં) થડે પણ ભેદ જેનારને જન્મમરણાદિરૂપ ભયની પ્રાપ્તિબા હેવૈષ પરિમનુમન્તર ગુડથ તા મર્થ મવતિ ”—જ્યારે આ પુરુષ બ્રહ્મમાં છેડે પણ ભેદ કરે છે ત્યારે તેને ભયની પ્રાપ્તિ થાય છે, આ] યજુવેદની કૃતિ કહે છે. ૩૨૯.
ઉપર જણાવેલી કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીપનિષદ્ધી શ્રુતિના અર્થને સ્પષ્ટ કરે છે – यदा कदा वाऽपि विपश्चिदेष, ब्रह्मण्यनन्तेऽप्यणुमात्रभेदम् । पश्यत्यथामुष्य भयं तदेव, यद्वीक्षितं भिन्नतया प्रमादात् ॥३३०॥
આ વિદ્વાન જે ક્યારેય પણ ભેદ રહિત બ્રામાં છેડે પણ ભેદ જુએ છે તે ત્યિારે આ ભેિદ જેનારને અદ્વિતીય આત્માના ચિંતનના વિસ્મરણરૂ૫] પ્રમાદથી જે ભિન્નપણાવડે જેવું હિય) તેજ ભયને હેતુ [થાય છે.] ૩૩૦.
ભેદદષ્ટિ દુખોની પરંપરામાં પણ કારણરૂપ થાય છે એમ કહે છે –