________________
શ્રીસ્વાત્મનિરૂપણુ.
૧૯૯
તેથી તત્પદ અને ંપદના અમાં રહેલા વિરુદ્ધ અર્થના ત્યાગવડે અખંડ અથના એધમાટે લક્ષણા સ્વીકાર કરવાયાગ્ય છે. ૩૧. હવે લક્ષણાના સ્વરૂપને કહે છેઃमानान्तरोपरोधे, मुख्यार्थस्यापरिग्रहे जाते । મુલ્યવિના તેય, ચા વૃત્તિ: સૈવ રુક્ષળા પ્રોજ્જ ॥ ૩૨ I અન્ય પ્રમાણના વિરોધવર્ડ મુખ્યાનું ગ્રણ નહિ થવાથી મુખ્યાર્થીના સંબંધમાં [પાનુ] જે રહેવું તેજ લક્ષણા કહી છે.
પ્રત્યક્ષાદિ પ્રમાણના વિરધવડે કાઇ વાક્યમાં પદતા જે મુખ્યા હોય તે સંભવતા ન હોય તે તે વાક્યમાં મુખ્યાની સાથે સંબંધવાળા અર્થમાં પદાનું જે રહેવું તે લક્ષણાનું પ્રતિપાદન કરનારાઓએ લક્ષણા કહી છે. ભટ્ટ મમ્મટે કાવ્યપ્રકાશમાં લક્ષણાનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે:- મુખ્યાર્થવાથે તળે સઢિસોર્થયો નાત્ । अन्योऽर्थो लक्ष्यते यत्सा लक्षणा प्रोच्यते बुधैः ॥ "" ( વાચ્યાના આધ થાય તે વેલા રૂઢિથી અથવા પ્રયેાજનથી વાચ્યાના સંબંધવાળા બીજો અર્થ જે વૃત્તિવડે નક્કી કરાય છે તે વૃત્તિ પંપિતાએ લક્ષણા કહી છે. ) ૩૨.
તે લક્ષણા જહત, અહત અને જહદજહતા એમ ત્રણ પ્રકારની છે, તેમાં પ્રથમ હત્લક્ષણાના સ્વરૂપતે કહે છે:निखिलमपि वाच्यमर्थ, त्यक्त्वा वृत्तिस्तदन्वितेऽन्यार्थे । जहतीति लक्षणा स्याट्, गङ्गायां घोष इतिवदत्र न ग्राह्या ॥ ३३ ॥ સમગ્ર વાચ્ય અને ત્યાગ કરીને વાચ્યાના સંઅંધવાળા અન્ય અર્થમાં [જે પદની] વૃત્તિ [તે] જહલક્ષણા કહેવાય છે. ગંગામાં નેસ એની પેઠે અહિં ગ્રહણ કરવાચેાગ્ય નથી.