________________
૨૦૦
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદવડે વાચ્ય બધા અર્થનો ત્યાગ કરીને તે વાચ્યાર્થીની સાથે સંબંધ રાખનારા ભિન્ન અર્થમાં જે પદની વૃત્તિ તે જહત (જહતિ) લક્ષણા કહેવાય છે. “irગાં થg: I ” (ગંગામાં-ગંગાના તીરપરનેસ છે,) આ વાક્યમાં ગંગા શબ્દમાં જહતલક્ષણ છે, તેમ “તામતિ ” આ મહાવાક્યમાંના તત અને વં એ પદમાં ગ્રહણ કરવાયોગ્ય નથી, કેમકે તત્ અને વંના વાચ્યાર્થીને ત્યાગ થાય તે પછી ચેતનરૂપ કોઈ વસ્તુ અવશેષ રહે નહિ. ૩૩.
હવે અજહતલક્ષણાના સ્વરૂપને કહે છે:વાધ્યાર્થથસ્થા, થયા : પ્રવૃત્તિન્યા. અમર્તતિ થતા, શેળે ઘાવતિવત્ર રહ્યાં
વાગ્યાથને ત્યાગ નહિ કરનારી જે વૃત્તિની ભિન્ન અર્થમાં પ્રવૃત્તિ થાય છે આ અજહત (અજહતિ) કહી છે. રાતે દોડે છે એની પેઠે અહિં ગ્રહણ કરવાગ્ય નથી.
પદના શક્તિવૃત્તિવડે જણાતા અર્થને ત્યાગ નહિ કરનારી જે વૃત્તિની વાચ્યાર્થીની સાથે સંબંધવાળા ભિન્ન અર્થમાં જે પ્રવૃત્તિ થાય છે તે અલંકારશાસ્ત્ર જાણનારાઓ વડે અજહતિલક્ષણું કહેવાય છે. રાતો દોડે છે આ તેનું ઉદાહરણ છે. રાતો એ ગુણ છે, તેથી તે દોડી શકે નહિ, માટે તેની સાથે અશ્વાદિનું ગ્રહણ કરવું જોઇએ, એટલે રાતે દોડે છે એનો અર્થ રાતો ઘોડે દોડે છે, એમ થાય છે.
તામણિ છે. આ મહાવાક્યમાંને તત અને વં એ બે પદને અર્થ કરતી વેલા આ લક્ષણોને ઉપયોગ થઈ શકતો નથી, કેમકે વાચ્યાર્થ રહેવાથી તે બંને પદમાં રહેલા વિરોધ દૂર થતો નથી. ૩૮.
હવે જહદજહત અથવા ભાગત્યાગલક્ષણના સ્વરૂપને કહે છે: