________________
શ્રીવિવેકડામણિ,
અંધાને આત્માના સ્વરૂપના જ્ઞાનવડે મૂકી દેવાની [જે] ઈચ્છા [ તે] મુમુક્ષુતા [ કહેવાય છે. ] ૨૭.
હવે તે ચાર સાધનામાં મુમુક્ષુતાના શ્રેષ્ઠપણાનું નિરૂપણ કરે છેઃ——— मन्दमध्यमरूपाऽपि वैराग्येण शमादिना । प्रसादेन गुरोः सेयं प्रवृद्धा सूयते फलम् ॥ २८ ॥
[આ મોક્ષ મેળવવાની ઇચ્છા પ્રથમ ] મંદ કે મધ્યમ પ્રકારવાળી [ હાય તેા ]પણું વૈરાગ્યવડે, શમાદિવડે [ને ] સદ્ગુરુની કૃપાડે તે આ સારી રીતે વધેલી [મેાક્ષ મેળવવાની ઇચ્છા આત્મજ્ઞાનરૂપ] ફૂલને ઉપજાવે છે. ૨૮.
શમાદિ સાધને કેવા પુરુષને આત્મજ્ઞાનરૂપ ફૂલ આપનારાં થાય છે તે કહે છેઃ—
वैराग्यं च मुमुक्षुत्वं तव्रिं यस्य तु विद्यते । તસ્મિન્નવાથવન્ત: ફ્યુ: વન્ત: રામાઢ્ય: ॥ ૨ ॥
૪૦૩
જેનામાં વૈરાગ્ય ને તીવ્ર મુમુક્ષુપણું હાય તે[ પુરુષ ]માં જ [ આ ] શમાદિ સાધના પેાતાના વાસ્તવિક ] અવાળાં [ને આત્મજ્ઞાનરૂપ ] ફૂલવાળાં થાય છે. ૨૯.
[
જો વૈરાગ્ય તથા મુમુક્ષુતા મંદ હોય તે શમાદિ સાધનેા નિઇલ થાય છે આ અર્થ દૃષ્ટાંત આપીને કહે છેઃएतयोर्मन्दता यत्र विरक्तत्वमुमुक्षयोः ।
मरौ सलिलवत्तत्र शमादेर्भानमात्रता ॥ ३० ॥
જે[ પુરુષ ]માં વૈરાગ્ય ને મુમુક્ષુતા આ બંનેની મંદતા હાય તે[ પુરુષ ]માં રણમાં જલની પેઠે શમાદ્દિની માત્ર