________________
૨૧
ઉત્તરમાં તે બ્રાહ્મણપુત્રે હાથ જોડી વિનયપૂર્વક નીચે પ્રમાણે કર્યુ જે ચાલદેશમાં પવિત્ર કાવેરી ગગા વહે છે તે ચાલદેશના હું રહેવાસી છું, હું બ્રાહ્મણુ છુ, તત્ત્વજ્ઞ મહાપુરુષના દર્શનાર્થે હુ' પૃથિવીપર ભ્રમણ્ કરું છુ. આજે મારા સુભાષના ઉદ્દય થવાથી હુ આપશ્રીના દર્શનાર્થે આવ્યો છું. હુ. આ ભય’કર ભવસાગરમાં ડુક્ષુ છું. તેને તારવાની આપશ્રી કૃપા કરી એવી મારી નમ્ર પ્રાર્થના છે. ”
તેની તીવ્ર જિજ્ઞાસા જોઈ શ્રીશકરાચાર્યે તેને મહાવાથના ઉપદેશ કરી પરમહ સદીક્ષા આપી, તે સન્યાસીના ધા સમજાવ્યા. આ સુનન શ્રીશ'કરાચાર્યના પ્રથમ શિષ્ય થયા. પછી અન્ય મુમુક્ષુ તે બાને શરણે આવ્યા. તેમને પણ પરમહંસદીક્ષા આપી સંન્યાસીતા ધર્મા સમજાવ્યા.
એક દિવસે ભગાન વિશ્વનાથે અન્ય સ્વરૂપ ધારણ કરી શ્રીશ કરાચાર્યના અભેજ્ઞાનના નિશ્ચયની પરીક્ષા કરી, ને તેમના અભેદજ્ઞાનના નિશ્ચય દૃઢ જાણી તે પ્રસન્ન થયા.
કેટલેક સમય કાશીમાં નિવાસ કરી પછી ઉપનિષદો, ભગવદ્ગીતા ને બ્રહ્મસૂત્રઉપર લેાકેાના હિતમાટે ભાષ્ય કરવાના નિશ્ચય કરી, ત્યાંથી વિદાય થઇ, પેતાના શિષ્યાસહિત આસપાસના પ્રદેશમાં ફરતા કરતા તેએ શ્રી બદરિકાશ્રમમાં પધાર્યાં. આ વેન્ના તેએાશ્રીના સ્થૂલશરીરનુ વય ખાર વર્ષનું હતું. ત્યાં કટલેાક સમય સ્થિતિ કરી ગંભીર અર્થવાળા બ્રહ્મસૂત્રઉષર, ઈશ કેન કઠે પ્રશ્ન મુંડક માંડૂકય તૈત્તિરીય ઐતરેય છાંદેાગ્ય ને બૃહદારણ્યક આ દશ પ્રાચીન ને તત્ત્વોપદેશક ઉપનિષદેઉપર, ઉપનિષદોના સારરૂપ શ્રીમત્સંગીતાઉપર, અને મહાભારતમાંના વિષ્ણુસહ નામ ને સનત્સુજાતીયઉપર લેાકેાના હિતમાટે ભાષ્યા રચ્યાં ઉત્તમ અધિકારીઓ માટે ભાષ્યા રચ્યા પછી મધ્યમ અધિકારીઓમાટે ઉપદેશસહસ્રી આદિ પ્રકરણ ગ્રંથા, તે કનિષ્ઠ અધિકારીઓમાટે