________________
શ્રીવિવેકચૂડામણિ.
वायुनाऽऽनीयते मेघः पुनस्तेनैव नीयते । मनसा कल्प्यते बन्धो मोक्षस्तेनैव कल्प्यते ॥ १७२ ॥
૪૫૭
[ જેમ ] વાયુવડે [ હ્રદેશમાંથી ] વરસાદ લવાય છે, અને તેવડેજ ( વાયુવડેજ ) [તે વરસાદ પાછા દૂર લઇ જવાય છે, [ તેમ ] મનવડે બ ંધ પાય છે, [ને] તેવડેજ ( મનવડેજ ) મેક્ષ કપાય છે. ૧૭૨.
પુન: પણુ મનજ જીવના બંધમેાક્ષનું કારણ છે.એમ બે શ્લોકાવડે કહે છેઃ
देहादिसर्वविषये परिकल्प्य रागं, बध्नाति तेन पुरुषं पशुवणेन । वैरस्यमत्र विषवत्सुविधाय पश्चाટ્રેન વિમાર્થાત તમ્મન વ અર્ધાત્ ॥૨॥ तस्मान्मनः कारणमस्य जन्तोबन्धस्य मोक्षस्य च वा विधाने । 'बन्धस्य हेतुर्मलिनं रजोगुणैमोक्षस्य शुद्धं विरजस्तमस्कं ॥ १७४॥ તે મનજ દેહાર્દિ સર્વ વિષયમાં રાગ ઉપજાવીને તે રાગવટે જીવતે પશુની પેઠે ખાંધે છે, [ અને ] પછી ( વિવેકાદિના ઉદયકાલમાં ) આમાં ( દેહાદિ વિષયમાં ) વૈરાગ્ય ઉપજાવીને [તે મનજ] આને ( આ પુરુષને ) [ બંધમાંથી ] મેકળા કરે છે. ૧૭૩.
તેથી ( ઉપર કહેલી રીતે ) આ જીવને બંધની અથવા મોક્ષની પ્રાપ્તિમાં મન કારણ [ છે. ] રજોગુણાવડે ( રોણુના