________________
શ્રીશંકરાચાર્યનાં અટાદરા રત્ના
કામક્રોધાદિ ધર્મ વડે ) મલિન [મન જીવના ] બંધનું કા રણુ[ છે, અને ] રસ્તેગુણ તથા તમેગુણથી રહિત થયેલું શુદ્ધ [ મન જીવના ] મેાક્ષનું [ કારણ છે. ] ૧૭૪.
સુમુક્ષુએ મેાક્ષમાટે વિવેકવૈરાગ્યને દૃઢ કરવા જોઇએ એમ કહે છે: विवेक वैराग्यगुणातिरेकाच्छुद्धत्वमासाद्य मनो विमुक्तये । भवत्यतो बुद्धिमतो मुमुक्षोस्ताभ्यां दढाभ्यां भवितव्यममे ॥१७५॥ મન વિવેક ને વૈરાગ્યરૂપ ગુણુના વધારાથી નિર્મલપણાને પામીને [ જીવને ] મેક્ષ આપવામાટે [ સમર્થ ] થાય છે, આથી બુદ્ધિવાળા મુમુક્ષુએ [ શ્રવણ:દિની ] પહેલાં દૃઢ તે બેવડ (વિવેકવેરાગ્યવડે ) [ યુક્ત ]થયું
એ ૧૭પ, મેાક્ષને ઇચ્છનારાઓએ વિવેકવૈરાગ્યની દૃઢતા કરવામાટે વિશ્વયના સંગથી દૂર રહેવું જોઇએ એમ કહે છે:-~~
मनो नाम महाव्यीमो विपयारण्यभूमिषु । चरत्यत्र न गच्छन्तु साधवो ये मुमुक्षवः ॥ १७६ ॥
[ શબ્દદિ] વિષયરૂપ અરણ્યની ભ્રમમાં મનનામનેા પ્રસિદ્ધ મોટા વાઘ ફરે છે, [ માટે ] જે માની ઇચ્છાવાળા સજ્જને [ હોય તે ] અહિં ( વિષયેરૂપ વનભૂમિમાં ) ન જાએ, ૧૭૬.
૪૫૨
સર્વ વિષ્ણેાને ને અન્યને મનજ ઉત્પન્ન કરે છે એમ પુન: સમજાવે છેઃ—
मनः प्रसूते विषयानशेषान्स्थूलात्मना सूक्ष्मतया च भोक्तः । शरीरवर्णाश्रमजातिभेदान्गुणक्रियाहेतुफलानि नित्यम् ॥ १७७॥