________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૫ય
[ જાગ્રમાં ] સ્થૂલરૂપે ને [ સ્વપ્નમાં ] સૂક્ષ્મરૂપે સમગ્ર વિષયાને, [ તથા ] ભક્તા[પુરુષ]ના શરીરના, વર્ણના, આશ્રમના ને જાતિના ભેદોને, [ અને વિષયામાં ] શેલનબુદ્ધિ, કર્માનુષ્ઠાન, [ કર્મનાંધી આદિ] સાધના, ને[ કર્મનાં સ્વર્ગદિ ક્લેને નિરંતર મન રચે છે. ૧૭૭,
અસંગ ચેતનને ભ્રમણુ કરાવનારું મન છે એમ કહે છેઃअसंगचिद्रूपमनुं विमोह्य, देहेन्द्रियप्राणगुणैर्निबध्य | अहंममेति भ्रनयत्यजस्त्रं, मनः स्वकृत्येषु फलोपभुक्तिषु ॥ १७८ ॥ આ અસંગ ચેતનસ્વરૂપને [ પોતાના અસંગસ્વરૂપનું ] વિસ્મરણ કરાવીને સ્થલશરીર, ઇન્દ્રિયાને પ્રાણના ધર્માની [સાથે ] ખાંધીને પાતાનાં રચેલાં ક્લેના ઉપભોગામાં હું ને મારું આવી [ બુદ્ધિવડે ] મન નિરંતર ભ્રમણુ કરાવે
છે. ૧૭૮.
આ મન અધ્યાસનું કારણ છે એમ કહે છેઃअभ्यासदोषात्पुरुषस्य संसृतिरध्यासबन्धस्त्वमुनव कल्पितः । रजस्तमोदोषवतोऽविवेकिनो, जन्मादिदुःखस्य निदानमेतत् ॥ १७९ ॥ રજોગુણુરૂપ અને તમેગુણુરૂપ દોષવાળા વિવેકરહિત પુરુષના અભ્યાસરૂપ (જડ તથા ચેતનની પરસ્પર ભ્રાંતિરૂપ) દોષથી [ તેને ] સંસાર ( જન્મમરણાદિની પરંપરા ) [ થાય છે. ] આ અધ્યાસરૂપ બંધ પણ આણેજ ( મનેજ ) પેલે [ છે, તેથી ] જન્માદિ દુઃખનું [ અધ્યાસદ્વારા ] આ ( મન ) . કારણ [છે. ] ૧૭૯,