________________
૪૫ર
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
[મન અવિદ્યાનું કાર્ય હાવાથી તથા અવિદ્યા મનદ્વારા સંસારનું કારણ હેાવાથી ] મનજ અવિદ્યા [છે. ] તે [ મન ] વિનાશ પામવાથી સર્વ [ સંસાર ] નિવૃત્ત [ થાય છે, અને ] આને ઉત્ક્રય થવાથી સર્વ [ સંસાર ] ઉદય પામે છે. ૧૬૯.
ઉપર કહેલા અર્થને નીચેના એ શ્લોકેાવડે સ્પષ્ટ કરે છેઃ— स्वप्नेऽर्थशून्ये सृजति स्वशक्त्या, भोक्त्रादिविश्वं मन एव सर्वम् तथैव जाग्रत्यपि नो विशेषस्तत्सर्वमेतन्मनसो विजृम्भणम् ॥ सुषुप्तिकाले मनसि प्रलीने, नैवास्ति किञ्चित्सकलप्रसिद्धेः । अतो मनःकल्पित एव पुंसः, संसार एतस्य न वस्तुतोऽस्ति ॥ १७१ ॥ [ જેમ બહારના] પદાર્થેાથી રહિત સ્વપ્નમાં મનજ પેાતાની શક્તિવડે ભેÔાદિ સર્વ જગત્ને રચે છે, તેમજ જાગ્રમાં પણ [ મનજ પાતાની શક્તિવડે આ ભોક્તાદિ સર્વ જગત્ને રચે છે, તે બંનેમાં વસ્તુતાએ કાંઇ] ફેર નથી. તે આ સર્વે મનને વિલાસ [ છે. સુષુપ્તિના સમયમાં મન [ અવિદ્યામાં વિલીન થવાથી [ મહારનું કે અંતરનું ] કાંઇ પણ [ જગત્ પ્રતીત થતું] નથીજ, [ આ વાત ] સર્વને પ્રસિદ્ધ હાવાથી [મનના અભાવથી જગતના અભાવ સિદ્ધ થાય છે. ] [ કારણ ] થી આ જીવને સંસાર મનવžજ કલ્પેલા [ છે.] વસ્તુતાએ [ તે સત્ય ] નથી. ૧૭૧.
૧૭૦.
બંધ ને મેાક્ષ મનની કલ્પના છે એમ ઉદાહરણ આપીને સમજાવે છેઃ—