________________
૧૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
તેથી
વડે મેં અવિદ્યારૂપ મેલ નીકળી જાય એવી રીતે સ્નાન કરેલું છે, હું મારા પવિત્ર સ્વરૂપના અનુભવવાળા થયા છું. ૭.
નીચેના શ્લાકમાં યાગીઓના અશ્વણુનું નિરૂપણ કરે છે:अथाघमर्षणं कुर्यात् प्राणापाननिरोधतः । मनः पूर्णे समाधाय मग्नकुंभो यथार्णवे ॥ ८ ॥ ઉપર કહેલું સ્નાન કર્યા પછી પ્રાણ અને અપાનને શકવારૂપ અઘમર્ષણ કરે. જેમ સમુદ્રમાં ડુબેલે ઘડા રહે, તેમ મનને પૂર્ણમાં સારી રીતે સ્થિર કરીને રહે.
પૂર્વે કહેલું સ્નાન કર્યાં પછી તે યાગી ઊર્ધ્વગતિવાળા પ્રાણુના વેગને ને અધાતિવાળા અપાનવાયુના વેગને રાકવારૂપ અંતઃકરણના મલિનસંસ્કારાને બાળી નાંખનારી અધમણુનામની ક્રિયા કરે. જેમ સમુદ્રમાં ડુબેલા ધડે સ્થિર રહે છે, તેમ યાગીએ પેાતાના મનને સર્વ વ્યાપક બ્રહ્મમાં સારી રીતે સ્થાપન કરીને સ્થિર રહેવું જોઇએ. મનને બ્રહ્મમાં નિમગ્ન કરી પ્રાણાપાનના નિરાધ કરવા તેને અહિં અધણુ કહેલું છે. ૮.
હવે યાગીઓની સંધ્યાનું સ્વરૂપ કહે છેઃ— लयविक्षेपयोः सन्धौ मनस्तत्र निरामिषम् ।
स सन्धिः साधितो येन स मुक्तो नात्र संशयः ॥ ९ ॥ લય ને વિક્ષેપના જે સંધિ છે તે સધિમાં મન વિષેયરહિત છે. તે સંધિ જેણે સિદ્ધ કયે છે. તે મુક્ત છે એમાં સંશય નથી.
વૃત્તિના લય ને વૃત્તિની ઉત્પત્તિની વચ્ચે વૃત્તિના સંધિ કહેવાય છે. તે સંધિ બ્રહ્મરૂપ છે. તે સંધિરૂપ બ્રહ્મમાં મન અંદરના ને બહારના વિષ−ારૂપ માંસના આહારથી રહિત હાય છે, અર્થાત્ તેની નિરાલંબ