________________
શ્રીસદાચારસ્તોત્ર.
૧vvvvvvv
સ્થિતિ હોય છે. તે બ્રહ્મરૂપ સંધિને અભ્યાસવડે જેણે અનુભવ કર્યો છે તે પુરુષ સંસાર ને તેના કારણે અજ્ઞાનથી મેળે થયેલો છે તેમાં શંકા નથી. .
આ ગીના જપનું સ્વરૂપ કહે છે – सर्वत्र प्राणिनां देहे जपो भवति सर्वदा । हंसः सोहमिति ज्ञात्वा सर्ववन्धैः प्रमुच्यते ॥ १० ॥
પ્રાણીઓના શરીરમાં સર્વત્ર સર્વદા “હંસઃ” વા સોહ” (હું તે વા તે હું) આ જપ થાય છે. તેને અનુભવીને ભેગી સર્વ બંધથી સારી રીતે મોકળો થાય છે. | સર્વ પ્રાણુઓનાં શરીરમાં સર્વ સ્થલે સર્વ સમયમાં ઉફસની સાથે હું ને શ્વાસની સાથે સઃ અથવા તેને ઊલટાવીએ તે શ્વાસની સાથે સે ને ઉસની સાથે હું એવું ઉચ્ચારણ સ્વાભાવિકરીતે થયા કરે છે. આ હંસઃ વા સહં (હું તે પરમાત્મા છું, વા તે પરમાત્મા હું છું,) જપને અનુભવવડે જે યોગી જાણે છે તે બ્રહ્મજ્ઞાનવડે સંસારનાં સર્વ બંધનેથી સારી રીતે મોકળો થાય છે. હંસઃ તે અહં સનું ટું રૂ૫ છે. ૧૦.
હવે યોગીના તર્પણનું વર્ણન કરે છે – तर्पणं स्वसुखेनैव स्वेन्द्रियाणां प्रतर्पणम् । मनसा मन आलोक्य स्वयमात्मा प्रकाशते ॥ ११ ॥
. આત્માના આનંદવડેજ પિતાની ઇંદ્રિયોને સારી રીતે તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. મનવડે મનને જોઇને આત્મા પિતે પ્રકાશે છે. : આત્માના પરમાનંદસ્વભાવવડેજ પિતાની શ્રેત્રાદિ પાંચ જ્ઞાનૈદિને પરિપૂર્ણ તૃપ્ત કરવી તે યોગીઓનું તર્પણ છે. પિતાના પવિત્ર ને