________________
. . ઉમાસહસ્ત્રી-ગથબથ ?'
૭૪૧
અશોર રાજુ ન તે વાત વિપત્તા स्वप्नांतं जागरितांतं । नेम्या । स म आत्मेति विद्यात् । यस्तु सर्वाणि भूतानि । तदेजति तन्नेजति । वेनस्तत्पश्यन् । तदे. વાર્દિ મનુમવં સૂર્ય મંત: પ્રવિણ: શreતા નાનાં ! सदेव सोम्य । तत्सत्यं स आत्मा तत्वमसीत्यादिश्रुतिभ्यः ॥२७॥
“શરીરમાં શરીરરહિત,” “આત્મા જન્મતે નથી, વા મરતો [ નથી, ] “સ્વપ્નના અંતને [] જાગ્રના અંતને [ જાણનાર ] “નાઈડીવડે (રથના પૈડાની નાઈડીના ઉદાહરણવડે) [ સર્વના આશ્રયરૂપ બ્રહ્મ છે,]” “તે મારે આત્મા એમ જાણે,” “જે સર્વ ભૂતે [ આત્મામાંજ જુએ છે, ] “તે ઉપાધિવડે] ચલાયમાન થાય છે, તે [વસ્તુતાએ ] ચલાયમાન થતું નથી, “તેને અનુભવતો [ 9 ] ઈશ્વર [થાય છે, ]” “તેજ અગ્નિ, ” “હું મનુ થયે, ને [ હું] સૂર્ય [ ,] “અંતર પ્રવેશ પામેલ [ ] મનુષ્યને નિયામક,” “હે પ્રિયદર્શન! [ ઉત્પત્તિની પૂર્વે આ સર્વ ] બ્રહ્મજ [હતું,]” “તે સત્ય, તે આત્મા, તે તું છે,” ઇત્યાદિ શ્રુતિઓ વડે [જીવ તથા બ્રહ્મને અભેદ સિદ્ધ થાય છે.] ર૭.
કહેલા અર્થમાં સ્માતમાં પણ છે એમ કહે છે –
स्मृतिभ्यश्च पूः प्राणिनो गुहाशयस्य, आत्मैव देवता:, नवद्वारे पुरे, समं सर्वेषु भूतेषु, विद्याविनयसंपन्ने, अविभक्तं विभक्तेषु, वासुदेवः सर्वमित्यादिभ्य एक एवात्मा परं ब्रह्म सर्वसंसारधर्मविनिर्मुक्तस्त्वमिति सिद्धम् । स यदि ब्रूयाद्यदि