SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામાનાં શાશ્વ ને. માવજાનંsa: તણાવ્યંતર ન : પ્રાધા एव सैंधवघनवदात्मा सर्वमूर्तिभेदवर्जित आकाशवदेकरस: किमिदं दृश्यते श्रूयते वा साध्यं साधनं साधकश्चेति । श्रुतिस्मृतिलोकप्रसिद्धं वादिशतविप्रतिपत्तिविषयमिति ॥२८॥ [ સર્વે ] પ્રાણીઓના અંતઃકરણમાં રહેલા એકજ આત્મા]નાં શરીરે [છે,] “આત્મા જ દેવતાઓ [છે, ” “નવ. દ્વારવાળા શરીરમાં રહે છે, “સર્વે ભૂતેમાં સમ [છે,]” વિદ્યા ને વિનયવાળામાં,’ ‘વિભાગ પામેલાઓમાં વિભાગ નહિ પામેલ,” ને “વાસદેવસર્વ [ છે, ઈત્યાદિ સ્મૃતિઓ વડે એકજ, આત્મા, પરબ્રહ્મ, સર્વે સંસારધર્મથી અત્યંતરહિત તું છે એમ સિદ્ધ થયું.”તે જે કહે –“હે ભગવન્! “કાર્યથી રહિત, કારણથી રહિત,” “બાહ્ય ને અત્યંતરસહિત અજન્માજ,” “સંધવના ગાંગડાની પેઠે સમગ્ર પ્રજ્ઞાનઘનજ આત્મા, “સર્વ આકારના ભેદથી રહિત,” “આકાશની પેઠે એકરસ [ છે. તે ] સાધ્ય, (ગ્રહક્ષેત્રાદિને સ્વર્ગાદિ,) સાધન, (પ્રતિગ્રહ સેવાદિ ને યાગાદિ) ને સાધક (બ્રાહાણુદિ) આ કેમ દેખાય છે? વા સંભળાય છે? આથી [ ] શ્રુતિ, સ્મૃતિ ને લેકપ્રસિદ્ધ [ભેટવાળા તથા ] સેંકડે વાદીઓના વિવાદને વિષય [ છે.]” ઈતિ. ૨૮. વહાર અવિદ્યાનો વિષય હોવાથી તે વડે પારમાર્થિક એવું બ્રહ્મ ને આત્માનું એકપણું વિરોધ પામતું નથી એમ સમાધાન આપે છે: - आचार्यों ब्रूयादविद्याकृतमेतद्यदिदं दृश्यते श्रूयते वा परमार्थतस्त्वेक एवात्मा अविद्यादृष्टरनेकवदवभासते तिमि
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy