________________
~
~~~~~~~~~
~~
શ્રીઉપદેશસાહસ્રીરાધાબધ
wa ~~~ ~ ~ रदृष्टयानेकचंद्रवत् । यत्र वा अन्यदिव स्यात्, यत्र हि द्वतमिव भवति तदितर इतरं पश्यति, मृत्योः स मृत्युमाप्नोवि, अथ यत्रान्यत्पश्यत्यन्यच्छृणोत्यन्यद्विजानाति तदल्पमथ यदंल्पं तन्मय॑मिति, वाचारंभेणं विकारो नामधेयं । अनृतं । अन्योऽसावन्योऽहमिति भेददर्शने निंदोपपत्तेरविद्याकृतं द्वैतम् । एकमेवाद्वितीयं यत्र त्वस्य को मोहः कः शोक इत्याधेकत्वविधिश्रुतिभ्यश्चेति यहोवं भगवन् किमर्थ श्रुत्या साध्यसाधनादिभेद उच्यते । उत्पत्तिः प्रलयश्चेति ॥२९॥
[તેના ઉત્તરમાં ] આચાર્ય કહે –“જે આ દેખાય છે, વા સંભળાય છે, આ અવિદ્યાનું કાર્ય [છે.] પરમાથેથી તે એકજ આત્મા અવિદ્યાની દૃષ્ટિથી અનેકજે પ્રતીત થાય છે. [જેમ] પડળવાળી દૃષ્ટિવડે અનેક ચંદ્ર [જણાય] તેમ, “જેમાં અન્યના જેવું થાય.” “ જ્યારે દૈતના જેવું થાય છે ત્યારે બીજો બીજાને જુએ છે,” “તે મૃત્યુથી મૃત્યુને પામે છે, પછી જ્યારે અન્યને જુએ છે, અન્યને સાંભળે છે, [] અન્યને જાણે છે, તે અલ્પ છે, અને જે અલ્પ તે મરણધર્મવાળું [ છે. ]' ઈતિ. “વાણીવડે આરંભ થતું કાર્ય નામમાત્ર [ છે.”]” “મિચ્યા [ છે.]' “આ અન્ય [ છે, ને] હું અન્ય [ ,] એમ ભેટદર્શનમાં નિંદાના સંભવથી
અવિદ્યાનું કાર્ય વૈત [છે.] “એકજ અદ્વિતીય.” “જ્યારે આને [ સર્વ આત્મા થયું ત્યારે] શે મેહ? [ને] શે શેક?' ઇત્યાદિ એકપણાની વિધિની કૃતિઓ વડે [પણ દ્વૈત અવિદ્યાનું કાર્ય છે.]”[ શિષ્ય પૂછે છે-] “હે ભગવન્! જે એમ [છે તે]