________________
૭૦૦
શ્રીશંકરાચાર્યનાં અછાંદરા: રસ્તે. सर्वमात्मानं पश्येत् । यत्र त्वस्य सर्व आत्मैवेदं सर्वं यदयનામાં ર ડિસ્ટ: I ર છે ? '
રૂપાદિના સંસ્કાર આદિની અશુદ્ધિના સંબંધના અભાવથી [અને] પ્રત્યક્ષ આદિના વિરોધના અભાવથી પરમાત્માથી તું વિલક્ષણ નથી, આથી પરમાત્માજ હું [ ] એમ જાણવું યુકત છે.” તેમાં શ્રુતિવા કહે છે -] “તે બ્રહ્મરૂપ ] આત્માને જ હું બ્રહ્મ છું એમ જાણે,” “એકરવરૂપે જ જાણવારોગ્ય [ છે, ] “હુંજ નીચે [ ,]” “આત્મા જ નીચે [છે,]' તે સર્વ રૂપ આત્માને જુએ, “જ્યાં (જે અવસ્થામાં અને સર્વ આત્માજ [થયું,” “જે આ સર્વ [તે ] આ આત્મા [છે, ]' ‘તેજ આ [ પ્રાણદિ] કલારહિત [આત્મા. ૩' ૨૫.
अनंतरमबाह्यं । सवाह्याभ्यंतरो ह्यजः। ब्रह्मैवेदं । एतया द्वारा प्रापद्यत । प्रज्ञानस्य नामधेयानि । सत्यं ज्ञानमनन्तं ब्रह्म। तस्माद्वा एतस्मात् । तत्सृष्ट्वा तदेवानुप्राविशत् । एको देवः सर्वभूतषु गूढः सर्वव्यापी सर्वभूतान्तरात्मा ॥२६॥
કાર્યથી રહિત કારણથી રહિત,” “ બહાર ને અત્યંતરસહિત અજન્માજ [ છે, ] “આ [ સર્વ ] બ્રહ્મજ [ છે, આ (મસ્તક ને કાલના સંધિમાં રહેલા છિદ્ર) દ્વારા પ્રાપ્ત થયે,
પ્રજ્ઞાનનાં નામે [ છે,]' “સત્ય, જ્ઞાન નિઅનંત બ્રહ્મ છે,' “તે આ[આત્માથી આકાશ ઉપર્યું,]” તેને રચીને તેમાં જ અનુપ્રવેશ કરતે હવે,” “એક દેવ સર્વભૂતેમાં ગૂઢ, સર્વવ્યાપી [] સર્વભૂતેને અંતરાત્મા છે. ૨૬.