________________
શ્રીવિવેકચૂડામણિ.
૫૧૩ ઉપરથી દૂર કરેલી) અવિદ્યા પણ બહિર્મુખ થયેલા જ્ઞાનીને (જ્ઞાનીના આત્માને) [ ઢાંકી દે છે, માટે જ્ઞાનીએ જ્ઞાનવડે અવિદ્યાને દૂર થયેલી માની આત્મસ્વરૂપનું વિસ્મરણ નજ કરવું, પણ સર્વદા સ્વરૂપાનુસંધાન રાખવું. ] ૩૨૪.
બહિર્મુખ થયેલું ચિત અનર્થની પરંપરા વધારનારું થાય છે એમ કહે છે – लक्ष्यच्युतं चेद्यदि चित्तमीषदहिर्मुखं सनिपतेत्ततस्तत: । प्रभादत: प्रच्युतकलिकन्दुकः,सोपानपङ्क्तौ पतितो यथा तथा॥३२५॥
જેમ પ્રમાદથી [હાથમાંથી પડી ગયેલે રમવાને દડે પગથી આની હારપર પડીને ત્યાંથી ત્યાંથી નીચે (નીચે પડતું જાય છે, તેમ [ પ્રમાદથી આત્મરૂપ ] લક્ષ્યમાંથી છૂટું પડેલું ચિત્ત જે થોડું [પણ] બહિર્મુખ થાય તે [તે વિષયચિંતનાદિ અનર્થની પરંપરામાં પડતું પડતું અધેગતિને પામે છે. ] ૩૨ ૫. ચિત્તની એ અધોગતિનું નિરૂપણ કરે છે – विषयेष्वाविशञ्चेतः संकल्पयति तद्गुणान् ।
सम्यक्संकल्पनात्कामः कामात्पुंसः प्रवर्तनम् ।। ३२६ ॥
(નેત્રાદિ ઈદ્રિયદ્વાર રૂપાદિ] વિષયમાં સંબંધવાળું થયેલું ચિત્ત તેના તે વિષયના) [રમણીયપણુદિ) ગુણનું ચિંતન કરે છે, વારંવાર કરેલા તેિ) ચિંતનથી તેિમાં તે વિષય પ્રાપ્ત કરવાની ] ઈચ્છા પ્રિકટે છે, વિષયની] ઈચ્છાથી તે
૩૩