________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
આત્મજ્ઞાનીને પોતાના સ્વરૂપના વિમરણુથી [ભિન્ન] બીજો [કોઈ પણ માટે] ાન નથી, તેથી (આત્મસ્વરૂપના વિસ્મરણથી ) અવિવેક, તેથી ( અવિવેકથી ) [દેહાદમાં] હું એવું જ્ઞાન,તેથી (દેહાદિમાં હુંપણાના જ્ઞાનથી ) [જન્મમરણુરૂપ] સંસાર, [અને] તેથી (સંસારથી) તેને નાના પ્રકારની] પીડા થાય છે.] ૩૨૨.
પાર
આત્મસ્વરૂપનું વિસ્મરણ ચિત્તને વિક્ષેપવાળું કરે છે. એમ જણાવે છેઃ—
विषयाभिमुखं दृष्ट्वा विद्वांसमा विस्मृतिः । विक्षेपयति धीदोषैयोषा जारभिव प्रियम् ॥ ३२३ ॥
[જેમ સ્ત્રી [પાતાના] પ્રિય ઉપપતિને [ પોતાના સ્મરવડે વિક્ષેપયુક્ત કરે છે, તેમ આત્મસ્વરૂપની ] વિસ્મૃતિ જ્ઞાનીને પણ વિષયની અભિમુખ થયેલા જોઇને [અહંકારાદિ] બુદ્ધિના દોષોવડે વિક્ષેપયુક્ત કરે છે. ૩૨૩.
અવિદ્યા દૂર કરી હાય તાપણુ પાછી બહિર્મુખ થયેલા અંતઃકરણવાળાના આત્માતે આવરણ કરે છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છેઃ—
यथाऽपकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति ।
आवृणोति तथा माया प्राशं वाऽपि पराङ्मुखम् ॥३२४॥ જેમ [ હાથવડે જ લઉપરથી ] દૂર કરેલી લીલ [અન્ય સ્થલે] ક્ષણમાત્ર [પણ] રહેતી નથી, [પણ પાછી હતી તે જગાએ આવીને તે જલને] ઢાંકે છે, તેમજ [આત્મા