SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ "" તેમની તે પ્રાર્થના સાંભળી શંકરભગવાને પ્રસન્ન થઇ તે રાજાને કહ્યું કે:--“ તમને તમારા જેવા પરાક્રમી તે બુદ્ધિમાન પુત્ર થશે. પછી તે રાજા શ્રીશ’કરની અનુજ્ઞા મેળવી પોતાના નગરમાં આવ્યું. એક દિવસે કેટલાક મુનિએ શ્રીશ કરતા દર્શનમાટે તેમને ઘેર આવ્યા. શિષ્ટાચારને અનુસરીને તેમનુ` પૂજન કરી શકરભગવાન ને તેમનાં માતુશ્રી પ્રસન્ન થયાં. પછી શ’ક-ભગવાનનાં માતુશ્રીએ પોતાના પુત્રનું આયુક્ કેટલુ છે તે પૂછતાં એક મુનિએ કહ્યું કેઃ—“ તમારા પુત્રનું સેાળ વ જેટલુ આયુક્ છે, પણ કાઇ કારણથી ખીજા` સાળં વર્ષાંસુધી તએ આ પૃથિવીપર નિવાસ કરશે. એમ કહી મુનિએ શ્રીશંકરની અનુમતિ મેળવી ખેતપેતાને સ્થાને ગયા. પોતાના પુત્રનું અપાયુક્ જાણી શ્રીશ કરનાં માતુશ્રી બહુ ખેદ કરવા લાગ્યાં ત્યારે શ્રાશ કરે તેમને કહ્યું કે: “ માજી ! આ સંસાર ક્ષણભંગુર છે એ તમે સારી રીતે જાણે છેા, છતાં તમે શામા શાક કરેં। છે ? આવી રીતે શાક કરવા તમને ચેગ્ય નથી. આ સંસારમાં સગાંવહાલાંના સમાગમ ધર્મશાલામાં ભેળા થયેલા અથવા માગમાં ભેળા થયેલા મનુષ્યોના સમાગમજેવા છે. અહિં કાણ કાનુ` છે ? કાઈ કાષ્ટની મા તે કાઇ કાઇના પુત્ર નથી, જીવ અસંખ્ય જન્મામાં ભિન્ન ભિન્ન પ્રકારની સ્થિતિ ને સંબધને પ્રાપ્ત થયા કરે છે. તમે સમજી છે, મા શાકને પરીત્યાગ કરે. હું તે થેાડા સમયપછી સન્યાસ ગ્રહણ્ કરવાના છુ.” આ પાછળનાં ચને સાંભળી શ્રીસતીના મનના ખેદમાં વધારા થયા. તેમણે શ્રીશકરને કહ્યું:—“ સંન્યાસી થવાને વિચાર તું છેોડી દે મારું કહ્યુ` માન. તું ગૃહસ્થાશ્રમી થા. પુત્રવાળા થા. યજ્ઞા દવડે દેવાનુ પૂજન કરે. પછી વૃદ્ધાવસ્થામાં ૠન્યાસ ગ્રહણ કરજે, મારે તુ એકજ પુત્ર છે. હુ' મરી જગ્દશ ત્યારે મારી ઉત્તરક્રિયા કાણ કરશે ? તુ' સમજી છે, છતાં વૃદ્ધાવસ્થામાં મને એકલી મૂકી ""
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy