________________
શીવિવેકચૂડામણિ
૫૬૩ જન્મરહિત, નિત્ય ને અંતરહિત [આત્મા છે,] આ સત્યવચનવાળી શ્રુતિ [આત્માને અનાદિ કહે છે, તેથી] તે રૂપે રહેનાર આને પ્રારબ્ધની કલ્પના કયાંથી સંભવે? નિજ સંભવે.]
દિડાદિમાં આત્માની બુદ્ધિવાળાને પ્રારબ્ધ સંભવે, પણ આત્મામાં આત્મબુદ્ધિ રાખનારને પ્રારબ્ધ ન સંભવે એમ કહે છે -
प्रारब्धं सिद्धयति तदा यदा देहात्मना स्थितिः । देहात्मभावो नैवेष्टः प्रारब्धं त्यज्यतामत: ॥४६०॥
જે દેહરૂપે સ્થિતિ [હોય તે [ આત્મજ્ઞાનીને પણ ] પ્રારબ્ધ સિદ્ધ થાય, [ પણ આત્મજ્ઞાનીનું] દેહમાં આત્મપણું [શાએ] સ્વીકાર્યું નથી જ, આથી તેમના સંબંધમાં] પ્રારબ્ધને છોડી દેવું. ૪૬૦.
વિચારદષ્ટિથી જોઈએ તે મિયા સ્થલશરીરને પણ પ્રારબ્ધ સંભવતું નથી, છતાં હૃતિમાં જે પ્રારબ્ધને સભા કહ્યું છે તે અજ્ઞાનીઓને સમજાવવા માટે કહ્યા છે એમ નીચેના ત્રણ કેવડે જણાવે છે -
રાજરાજ ઘrtધારાના પ્રતિ દિ.. अध्यस्तस्य कुतः सत्त्वमसत्यस्य कुतो जनिः॥४६१॥ અજ્ઞાતસ્થ કુતો નાશ પ્રાઇમરત: કુત્તા शानेनाशानकार्यस्य समूलस्य लयो यदि ॥ ४६२ ॥ तिष्ठत्ययं कथं देह इति शङ्कावतो जडान् । समाधातुं बाह्यदृष्टया प्रारब्धं वदति श्रुतिः । न तु देहादिसत्यत्वबोधनाय विपश्चिताम् ॥४६३॥