________________
૫૬૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને.
સ્થલશરીરના પ્રારબ્ધની કલ્પના પણ ભ્રાંતિજ છે,] કલ્પિતનું (બ્રાંતિથી કલ્પિત સ્થલશરીરનું) હેવાપણું કયાંથી? [અને] અસત્યને જન્મ પણ ક્યાંથી? [તથા] નહિ જન્મેલાને નાશ કયાંથી? ( આમ હાવાથી] મિથ્યાને (મિથ્યા મ્યુલશરીરને) પ્રારબ્ધ કયાંથી [સંભવી નજ સંભવે.] જે જ્ઞાનવડે મૂલસહિત અજ્ઞાનના કાર્યને નાશ થાય તે જ્ઞાનીનું ] આ મ્યુલશીર કેમ રહે છે? એવી શંકાવાળા અજ્ઞાનીઓનું સમાધાન કરવાને શ્રુતિ બાહ્યર્દષ્ટિવડે (અવિવેકીઓની સમજણવડે) પ્રારબ્ધ કહે છે, પણ વિદ્વાનોના શરીરાદિનું સત્યપણું જણાવવામાટે [તે એમ કહેતા] નથી. ૪૬૧-૪૬૩.
બાહ્યદષ્ટિવાળા અવિવેકીઓથી ભિન્ન અંતર્દષ્ટિવાળા જ્ઞાનીઓને તે એક બ્રહ્મનીજ પ્રતીત થાય છે, દેહાદિરૂપ ભેદની પ્રતીતિ થતી નથી, એને નીચેના સાત કેવડે કહે છે -
परिपूर्णमनाद्यन्तमप्रमेयमविक्रियम् । एकमवादयं ब्रह्म नह नानास्ति किंचन ॥ ४६४॥
પરિચ્છેદથી રહિત, ઉત્પત્તિ તથા નાશથી રહિત, પ્રમાણ વડે અગમ્ય, વિકારથી રહિત, એકજ [] અદ્વિતીય બ્રહ્મ છે.] આમાં કાંઈ પણ ભેદ નથી. ૪૬૪.
સદ્ધ નિં નિત્યાન રાજા - एकमेवाद्वयं ब्रह्म नेह नानास्ति किंचन ॥४६५॥ સન્માત્ર, ચેતનમાત્ર, અવિનાશી, આનંદમાત્ર, યિાથી