________________
૫૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પદાર્થમાં [સ્વપ્નની પેઠે તેની] પછી પ્રવૃત્તિ [થાય તે [તેને] . નક્કી સ્વપ્ન છેડા નથી એમ માનવું જોઈએ. ૪૫૬.
દષ્ટાંતવડે સિદ્ધ થયેલા અર્થને સિદ્ધાંતમાં જોડે છેसद्वत्परे ब्रह्मणि वर्तमानः, सदात्मना तिष्ठति नान्यदीक्षते । स्मृतिर्यथा स्वप्नविलोकेितार्थे, तथा विदः प्राशनमोचनादौ ।
તેવી રીતે (જાગેલા પુરુષની પેઠે) [ અવિઘાથી] પર બ્રામાં રહેનારે [જ્ઞાની] બ્રહ્મરૂપે રહે છે, અન્યને (કર્મ તથા તેના ફલને) જેતે નથી. જેમ જાગેલા પુરુષને સ્વપ્નમાં જોયેલા પદાર્થની સ્મૃતિ [મિથ્યા પદાર્થને વિષય કરનારી થાય છે, ] તેમ બ્રહ્મવેત્તાને ભેજન ને મળત્યાગાદિમાં [ મિથ્યા જાણુને પ્રવૃત્તિ થાય છે.] ૫૭.
આત્માની સાથે પ્રારબ્ધને સંબંધ સંભવતો નથી એમ કહે છેकर्म गा निर्मितो देहः प्रारब्धं तस्य कल्प्यताम् । नानादेरात्मनो युक्तं नैवात्मा कर्मनिर्मितः ॥ ४५८ ॥
[ સ્થૂલશરીર [પ્રારબ્ધ કર્મે રચ્યું છે, [તેથી] તેનું પ્રારબ્ધ કર્મ ] કલ્પવું, [પણ] અનાદિ આત્માનું [પ્રારબ્ધકર્મ ] યુક્ત નથી, [કેમકે ] આત્મા [ પ્રારબ્ધ ]કર્મ ર નથી જJ૪૫૮.
મુનિએ અનાદિ કહેલા આત્માની સાથે અભેદભાવે રહેનારા જીવન્મુક્તને પ્રારબ્ધ સંભવતું નથી એમ કહે છે -
अजो नित्यः शाश्वत इति ब्रूते श्रुतिरमोधवाक् । तदात्मना तिष्ठतोऽस्य कुतः प्रारब्धकल्पना ॥४५९॥