SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિવેક્યૂડામાણ. ૫૬૧ (સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ) કદીપણું નથી, [કેમકે ] તેઓ નિર્ગુણ બ્રહ્મજ [ છે.] ૪૫૩. - છમુક્ત ની દષ્ટિએ પ્રારબ્ધ નથી આ વાત દષ્ટાંત આપને સમજાવે છે - उपाधितादात्म्गविहीनपलब्रह्मात्वनैवात्मनि तिष्ठ गो मुनेः । प्रारब्धसद्भाव कथा न युक्ता, स्वप्नार्थसम्बन्धकोव जाग्रतः ॥ [અડુંકારાદિરૂપ] ઉપાધિઓનો સાથેના એકપણાની ભ્રાંતિથી અત્યંતરહિત અદ્વિતીય બ્રહ્મરૂપેજ હૃદયમાં રહેનારા જીવન્મુકતને, જાગેલાને સ્વપ્નના પદાર્થોના સં પધની વાતની પેઠે, પ્રારબ્ધના સદ્દભાવની વાત એગ્ય નથી. ૪૫૪. નીચેના બે બ્લેકવડે ઉપર કહેલા દષ્ટાંતને સ્પષ્ટ કરે છે - न हि प्रवुद्र' प्रतिभासदेह, देहोपयोगियपि च प्रपञ्च : करोत्यहन्तां ममतामिन्दन्तां, किन्तु स्वयं विष्ठाते जागरेग। જાગે છે [માણસ સ્વપ્નમાં] પ્રતીત થયેલા શરીરમાં અને [2] દેહના ઉપયોગમાં આવેલી [પુત્રધનાદિ] સામગ્રીમાં અહંતા, મમત [ કે ઇદંતા (આપ) કરતો નથી જ, પરંતુ કેવલ જાગ્ર વડે સ્થિત થાય છે. ૪૫૫. न तस्य मिथ्यार्थसमर्थनेच्छा, न संग्रहस्तजागतोऽपि दृष्टः । तत्रानुवृत्तिाद चेन्मृषार्थे, न निद्रया मुक्त इतीष्यते ध्रुवम् ॥ તેને (તે જાગેલા પુરુષને) [સ્વપ્નના 3 મિથ્યા પદાર્થની પ્રાર્થના કરવાની ઈચ્છા [થતી] નથી, [ અને તે પુરુષવડે] તે (સ્વપ્નના) પદાર્થનું રક્ષણ પણ જોયું નથી. જે તે મિથ્યા
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy