________________
- ૭૦ - મહાત્મા શ્રીમન્નથુરામશર્મના પ્રમુખપણા હેઠળ નીકળેલા
સનાતન ધર્મ પુસ્તક પ્રસારક મંડળ
તરફથી પ્રગટ થતાં ધર્મનાં પુસ્તક. સનાતન ધર્મની ગર્જનાઓ.
પૃષ્ઠ ૪૦૦, વાષિક મલ્ય ટપાલ ખર્ચ સાથે ફક્ત રૂ. ૦–૮–૦. ૧ થી પ સુધીની ગર્જના સાસરે જતી પુત્રીને પિતાને પ્રબોધ અને દ થી ૧૦ સુધીની ગર્જના બ્રહ્ના અવતનું દેર્લભ્ય છે. જે નાની ૫૦૦૦ નકલે નીકળે છે. ગર્જનાઓ ખાસ વાંચવા લાયક છે.
આવતા ચિત્ર માથી ટાલ ખરી સાથે ફકત ૨. ૧ ૮-2 માં સનાતન ધર્મની ગર્જનાનાં બાર માસનાં
૧૬૦૦ પાઠો !! આવતા ચૈત્ર માસથી પ્રથમ ગર્જના બહુધા માર્કડેય સાષિનું જીવન ચરિત્ર” એ વિષય ઉપર પ્રકટ થશે. ત્યાર પછી અન્ય ઋષિ મુનિનાં વિસ્તૃત જીવન ચરિત્ર તથા બીજા સુબોધક રસિક વિષયે નેવેલ રૂપે પ્રકટ થશે. સનાતન ધર્મનુરાગી સજજનોએ આવી સર્વોત્તમ ગર્જનાઓ અવશ્ય પિતાના ઘરમાં રાખવી જોઈએ. જલદીથી નામ નોંધાવે.